• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sundarlal
Tag:

sundarlal

મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વધુ એક વાર થયો ગોકુલધામ વાસીઓ ની લાગણી સાથે ખિલવાડ-શો માં પરત નથી આવી દયા-ગુસ્સામાં જેઠાલાલે આપ્યું આ અલ્ટીમેટમ

by Dr. Mayur Parikh June 15, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં’ એવું જ થયું જેની અટકળો ચાલી રહી હતી. પ્રોમોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે દયાબેન ગોકુલધામ(Dayaben in Gokuldham) આવી રહી છે પરંતુ ત્યારબાદ તેમના ચાહકોને શંકા ગઈ અને તેમની વાત સાચી સાબિત થઈ. ફરી એકવાર દર્શકો નિરાશ થયા છે. કારણ કે દયાબેન શોમાં પરત ફરી નથી.

શોમાં એવું બતાવવામાં આવી રહ્યું હતું કે સુંદરલાલે જેઠાલાલને વચન આપ્યું હતું કે તે આ વખતે દયાબેન સાથે ચોક્કસ મુંબઈ(Mumbai) આવશે. તે બરોબર આવ્યો પણ તેની સાથે દયાબેન નહિ પણ તેનું કટ આઉટ (Dayaben cut out)હતું. જેઠાલાલ આ કટ આઉટ જોઈને તરત જ તે ગુસ્સે થઈ ગયા અને ખૂબ જ ઉદાસ દેખાતા હતા. આ સાથે જ ગોકુલધામના રહેવાસીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આખરે શું થઈ રહ્યું છે.

View this post on Instagram

A post shared by TMKOC_Neela Film Productions (@taarakmehtakaooltahchashmahnfp)

તે જ સમયે, જ્યારે આ વખતે દયા ગોકુલધામ સોસાયટીમાં(Gokuldham society) પહોંચી નથી, ત્યારે ગુસ્સામાં જેઠાલાલે સુંદરલાલને અલ્ટીમેટમ આપ્યું છે. તેણે બધાની સામે જાહેરાત કરી છે કે જો બે મહિનામાં દયા પરત નહીં આવે તો તે ભોજન અને પાણી લેવાનું બંધ કરી દેશે.

આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ પછી બોલિવૂડ ની આ અભિનેત્રી બનશે એસએસ રાજામૌલીની હિરોઈન-બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ

હવે સવાલ એ છે કે શું દિશા વાકાણીને રિપ્લેસ (Disha vakani replace)કરવામાં આવશે. વાસ્તવમાં, તાજેતરમાં જ દિશા માતા બની છે અને તેના શોમાં પાછા ફરવાની શક્યતાઓ નહિવત્ છે. 2017 માં, જ્યારે તે પુત્રીની માતા બની હતી ત્યારબાદ તે હજી સુધી પાછી આવી ન હતી, આવી સ્થિતિમાં દિશા માટે બીજી વખત માતા બન્યા પછી પરત ફરવું એટલું સરળ નહીં હોય. તેથી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ અન્ય દયાબેનની શોધ પણ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં દિશા વાકાણીને બદલે બીજા ચહેરા ને દયાબેન તરીકે શોમાં લાવવામાં આવશે.

June 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

સુંદરલાલે ફરીથી માય ડિયર જીજાજી ને કર્યા હેરાન-દયાબેન ની વાપસી ને લઇ ને કહી આ વાત

by Dr. Mayur Parikh June 8, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

'તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા' માં સુંદર લાલ (TMKOC sundarlal)નું પાત્ર એવું છે જે તેના જીજાજી ની સાથે છેડખાની કરતો રહે છે.સુંદર નું નામ આવતા જ જેઠાલાલ(Jethalal) ની શામત આવી જાય છે. સુંદરલાલનું પાત્ર લાંબા સમયથી શોમાં દેખાતું નહોતું, પરંતુ હવે દયાબેનના પરત ફરવાના સમાચાર આવતા જ અમદાવાદથી (Ahmedabad)મુંબઈ (Mumbai)સુધી હલચલ મચી ગઈ છે.

જ્યારે પણ જેઠાલાલ અને સુંદરલાલ સામસામે આવે છે ત્યારે જાણે જેઠાલાલની સાડાસાતી શરૂ થઈ જાય છે અને હવે સુંદરલાલ પોતે મુંબઈ(Mumbai) આવી રહ્યો છે, પરંતુ આ બધામાં સારી વાત એ છે કે તે દયાબેનને (Dayaben)લઈને આવી રહ્યો  છે, જેના કારણે ટપ્પુના પિતાને ખૂબ જ આનંદ થાય છે. તે ઉત્સાહિત અને ખુશ અને આતુરતાથી દયા ના આવવાની રાહ જોઈ રહ્યો છે. પણ દયાબેન મુંબઈ (Mumbai)આવે તે પહેલા જેઠાલાલ દયા સાથે ફોન પર વાત કરવા માંગે છે, પણ સુંદરલાલ કબાબમાં ફરી હડ્ડી બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : જપ નામ જપ નામ-બાબા નિરાલાએ દર્શકોના જીતી લીધા દિલ-એક બદનામ… આશ્રમ 3 ને આટલા મિલિયન મળ્યા વ્યુઝ

હવે સવાલ એ છે કે શું ખરેખર દયાબેન ની  વાપસી(Dayaben back in show) થશે કે પોપટલાલના લગ્નને લઈને દર વખતની જેમ આ વખતે પણ દર્શકોની લાગણી સાથે રમત રમાશે. ન તો પોપટલાલ લગ્ન કરી રહ્યા છે કે ન તો દયાબેન પાછા આવી રહ્યા છે. બીજી તરફ જો દયાબેન પરત ફરે છે તો પણ એક પ્રશ્ન હજુ પણ ઉભો છે કે શું દિશા વાકાણી (Disha Vakani)આ શોનો હિસ્સો બનશે કે પછી બીજી કોઈ અભિનેત્રી ને તેને સ્થાને લેવામાં આવી છે અને જો તેમ થશે તો નવા દયાબેન કોણ હશે અને શું તે આ પાત્રને ન્યાય આપશે. આ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના જવાબો ચાહકો વહેલી તકે જાણવા માંગે છે.

 

June 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક