News Continuous Bureau | Mumbai તાજમહેલ(Taj mahal) સ્મારક તેની ભવ્ય કોતરણી અને કળા માટે દુનિયામાં જાણીતો છે. છેલ્લા કેટલાક સમયથી તાજમહેલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે આ ચર્ચા તેની સુંદરતાની નહીં પરંતુ તેના બંધ 22 ઓરડાઓને લઇને થઇ રહી છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં(Allahabad Highcourt) એક જાહેર હીતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં તાજમહેલના 22 ઓરડા(Taj Mahal rooms) ખોલવાની… Continue reading આખરે શું છે ઐતિહાસિક તાજમહેલના બંધ 22 ઓરડાઓમાં? ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે બહાર પાડી તસ્વીરો; જુઓ ફોટોસ, જાણો વિગતે
