News Continuous Bureau | Mumbai PM Modi Jharkhand: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઝારખંડના ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના –ગ્રામીણ ( PMAY-G )ના 32,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કર્યું હતું. દિવસની શરૂઆતમાં શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટાટાનગર જંકશન… Continue reading PM Modi Jharkhand: PM મોદીએ ઝારખંડમાં કરોડો રૂપિયાનાં રેલવે પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ, આ રેલવે સ્ટેશન પર આપી છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી..
