News Continuous Bureau | Mumbai Pavitra jayram: ટીવી સિરિયલ ‘ત્રિનયની’માં તિલોત્તમાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશના મહેબૂબા નગર પાસે એક ભયાનક કાર અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પવિત્રા ના આકસ્મિત નિધન થી તેના ફેન્સ આઘાત માં છે. આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant: બાળપણ… Continue reading Pavitra jayram: અભિનેત્રી પવિત્રા જયરામ નું આટલી નાની ઉંમરે થયું નિધન, માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો જીવ
