ત્રિપુરા સુંદરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જેને સ્થાનિક રીતે દેવી ત્રિપુરેશ્વરી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર પ્રાચીન શહેર ઉદયપુરમાં આવેલું …
temple
-
-
બાઘેશ્વરી મંદિરએ એક હિન્દુ મંદિર છે, જે આસામમાં બોંગાઇગાંવ શહેરના દક્ષિણ ભાગમાં આવેલું છે. આ મંદિર માતા દેવી બઘેશ્વરીને સમર્પિત છે, જે …
-
ચોટીલા ચામુંડા માતાનું મંદિર ગુજરાતના અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે ચોટીલા સ્થાનકમાં આવેલું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન આ મંદિરમાં ચામુંડા માતાના દર્શનનું …
-
ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલુ છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ …
-
ખટલાપુરા મંદિર એ મધ્ય પ્રદેશના ભોપાલ રાજ્યના શહેરમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર ભગવાન રામને સમર્પિત છે. આ એક પ્રાચીન …
-
ગુફા મંદિર ઇદગાહ ટેકરી નજીક સ્થિત છે, જે ભોપાલ શહેરથી 5 કિલોમીટર દૂર આવેલું છે. સંત નારાયણદાસજી મહારાજે ભોપાલમાં ગુફા મંદિરની સ્થાપના …
-
ભોજેશ્વર મંદિર મધ્ય પ્રદેશના ભોજપુર ગામમાં સ્થિત એક અધૂરું હિન્દુ મંદિર છે. જે દેવાધિદેવ ભગવાન શિવને સમર્પિત છે. મંદિર ના ગર્ભાશયમાં 7.5 …
-
મૈહર દેવી મંદિર એ મધ્ય પ્રદેશના સતના ગામમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર દેવી સતીના 51 શક્તિપીઠોમાંનું એક છે. એવું …
-
બિજાસન માતા મંદિર એ મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં સ્થિત હિન્દુ એક મંદિર છે.આ મંદિર 800 ફુટ ઊંચી ટેકરીની ટોચ પર બંધાયેલ પ્રખ્યાત …
-
કાલમાધવ મંદિર મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર સતી દુર્ગાને સમર્પિત છે. કાલ માધવપીઠ મા સતીના 51 શક્તિપીઠમાંનું એક …