17 એપ્રિલે એક્ટરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે અર્જુન રામપાલે કોરોનાથી રિકવર થયાની વાત શેર કરી. એક્ટરે ગુડ ન્યૂઝ આપતાં લખ્યું, મારા બે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ભગવાન દયાળુ છે. જલદી સ્વસ્થ થવા પાછળ ડૉક્ટર્સ જવાબદાર છે, કારણ કે મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો, આથી વાયરસની અસર ઓછી થઇ ગઈ અને… Continue reading એક્ટર અર્જુન રામપાલ 5 દિવસમાં કોરોનામુક્ત થયો. જલદી સાજા થવા પાછળ આ કારણ આપ્યું.
