News Continuous Bureau | Mumbai ભારતીય રેલવે ( Indian Railways ) સ્થાનિક મુસાફરીનું મુખ્ય માધ્યમ છે. ગરીબથી લઈને અમીર સુધીના દરેક વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. કારણ કે ટ્રેન ટિકિટના ( Restore Ticket ) ભાડા પોષણક્ષમ છે. પરંતુ હવે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ( Senior… Continue reading રેલવે મુસાફરો તૈયાર રહેજો, આગામી દિવસોમાં થઇ શકે છે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો.. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા આ સંકેત.
