ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧ શુક્રવાર કેન્દ્ર સરકારે માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ની વ્યાખ્યામાં સુધારો કર્યો છે. MSMEના પ્રધાન…
traders
-
-
વેપાર-વાણિજ્ય
દાદરમાં ફેરિયાઓની વીડિયોગ્રાફી કરનારા વેપારીની પોલીસ સતામણીના સમગ્ર બનાવનો વેપારી આલમમાં વિરોધ : અમે શાંતિથી વેપાર કરવા માગીએ છીએ, પરંતુ પોલીસની મનમાની નહીં ચલાવી લઈએ; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 30 જૂન 2021 બુધવાર મુંબઈના દાદર વિસ્તારમાં કાપડના વેપારી કમલ શાહ સાથે ચાર દિવસ પહેલાં દાદરની પોલીસે કરેલી…
-
વેપાર-વાણિજ્ય
સમયમર્યાદા લાદવા જેવા આકરા પ્રતિબંધ એટલે મહારાષ્ટ્ર જ નહીં, પણ દેશની આર્થિક કરોડરજ્જુને ફટકો : મહારાષ્ટ્રના વેપારીઓ આક્રોશમાં; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 જૂન 2021 મંગળવાર સોમવારથી મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો સામે મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત મહારાષ્ટ્રના તમામ…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 જૂન 2021 મંગળવાર કોરાનાની ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસ વાયરસનું જોખમ હોવાનું કારણ આગળ કરીને મહારાષ્ટ્ર સરકારે…
-
વેપાર-વાણિજ્ય
કોલ્હાપુરમાં મોટું ધીંગાણું : વેપારીઓ રસ્તા પર ઉતર્યા, પોલીસ અને પાલિકા વિરુદ્ધ વેપારીઓ નો સંઘર્ષ શરૂ થયો.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૨૮ જૂન 2021 સોમવાર કોલ્હાપુર શહેરમાં કોરોના ને કારણે પરિસ્થિતિ પ્રતિકૂળ બની છે. અહીં સરકારે કડક નિયમો લાગુ…
-
વેપાર-વાણિજ્ય
કાપડના વેપારીઓ હવે રાહત ઇચ્છે છે, વેપારી અગ્રણીઓએ કરી નેતાની મુલાકાત, મૂકી આ માગણી; જાણો વધુ વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જૂન 2021 શનિવાર કોરોનાને પગલે છેલ્લા દોઢ વર્ષથી રહેલા લૉકડાઉનને પગલે મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના વેપારીઓનો…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જૂન 2021 સોમવાર મહારાષ્ટ્રની ટાસ્ક ફોર્સે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવવાની શક્યતા વર્તવી છે. એ કારણ આગળ કરીને…
-
મુંબઈ
વેપારીઓને બલિનો બકરો બનાવવાનું બંધ કરો : BMCનાં બેવડાં ધોરણો સામે નારાજ વેપારીઓએ લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 21 જૂન 2021 સોમવાર મુંબઈ લેવલ વનમાં આવી ગયું હોવા છતાં લેવલ 3 હેઠળના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે,…
-
વેપાર-વાણિજ્ય
દર વખતે વેપારીઓએ જ શા માટે ભોગવવાનું? મુંબઈમાં લેવલ-1 જેટલો સ્કોર હોવા છતાં લેવલ-3 શા માટે?
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧ શનિવાર મુંબઈ શહેરમાં હાલ જે પરિસ્થિતિ છે તેના કરતાં ખરાબ સ્થિતિ પુણેમાં છે. આવું હોવા…
-
વેપાર-વાણિજ્ય
પડતાં પર પાટુ; કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવા માગતી મહારાષ્ટ્ર સરકાર : વિશ્વાસમાં લીધા વગર નવું બિલ નહીં લાવવાની વેપારીઓની ચોખ્ખી ચેતવણી, જાણો વધુ વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 જૂન 2021 બુધવાર કોરોના મહામારીને પગલે આર્થિક ફટકામાંથી હજી વેપારીઓ બહાર આવી શક્યા નથી. મહારાષ્ટ્ર સરકાર અને…