News Continuous Bureau | Mumbai વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને(Ecommerce Company) ટક્કર આપવા માટે મુંબઈ(Mumbai) સહિત દેશના વેપારીઓ(Traders) એકજુટ થઈ રહ્યા છે. તાજેતરમાં વેપારમાં રહેલી વિકટ પરિસ્થિતિમાં વેપારને લગતા…
traders
-
-
મુંબઈ
રક્ષક જ બન્યા ભક્ષક!! થાણેમાં વેપારીને ધમકાવી તેના છ કરોડ રૂપિયા લૂંટનારા આટલા પોલીસ સસ્પેન્ડ; અપાયા તપાસના આદેશ.
News Continuous Bureau | Mumbai થાણે જિલ્લાના મુંબ્રા (Mumbra)માં રમકડા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ધમકાવીને તેના છ કરોડ રૂપિયા લૂંટી લેવાનો શોકિંગ…
-
News Continuous Bureau | Mumbai પેટ્રોલ, ડીઝલ(petrol-diesel) તેમજ ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે, તેમાં હવે શાકભાજીના ભાવ (vegetable price)પણ સામાન્ય નાગરિકોના…
-
વેપાર-વાણિજ્ય
લગ્નસરાની મોસમમાં કોવિડનું વિધ્નઃ દેશમાં કોવિડના કેસ વધતા વેપારી વર્ગની ચિંતા વધી, જાણો વિગતે.
News Continuous Bureau | Mumbai કોરોનાના(Covid19) બે વર્ષ બાદ આ વર્ષે લગ્નસરાની સીઝનમાં(Wedding season) વેપારીઓને સારા વેપારની આશા હતી, પરંતુ સિઝન શરૂ થતાં જ કોરોનાના…
-
વેપાર-વાણિજ્ય
CAITનું આ તારીખથી રાષ્ટ્રવ્યાપી અભિયાન, દેશના લાખો વેપારીઓનું ઉદ્યમ આધાર હેઠળ કરશે રજીસ્ટ્રેશન.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અભિયાન ચાલી રહ્યું છે, તેના અનુસંધાનમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા…
-
વેપાર-વાણિજ્ય
તેલ અને તેલીબિયાં ની સ્ટોક લિમિટને લઈને કેન્દ્ર સરકારે લીધો આ નિર્ણય, વેપારી વર્ગ નારાજ; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ખાદ્યતેલોના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેલ અને તેલીબિયાં પરની 30…
-
વેપાર-વાણિજ્ય
આવી રે આવી લગ્નસરાની મોસમ આવી.. ત્રણ મહિનામાં દેશભરમાં થશે આટલા લાખ લગ્ન, પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુના કારોબારની શક્યતા; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai આ વર્ષે હોળીના તહેવારમાં 30 ટકા વધુ બિઝનેસ થવાથી દેશભરના વેપારીઓ ઉત્સાહમાં છે. હવે મુંબઈ સહિત દેશભરના વેપારીઓ…
-
વેપાર-વાણિજ્ય
નાના વેપારીઓને રાહત. ટેક્સ ભરવાથી ચૂકી ગયેલા વેપારી માટે ઠાકરે સરકારે જાહેર કરી અભય યોજના, આટલા ટકા ટેક્સ માફ કરાશે.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન અનેક વેપારીઓ આર્થિક રીતે પાયામાલ થઈ ગયા હતા. વેપાર-ધંધાને મોટો ફટકો અનેક નાના વેપારીઓ…
-
વેપાર-વાણિજ્ય
સરકારની નીતિ સામે પ્લાસ્ટિક બંગડી ઉત્પાદકો નારાજ, લાખો લોકોની રોજગારી છીનવાઈ જવાનો ભય; આટલા દિવસની હડતાલની કરી જાહેરાત…
News Continuous Bureau | Mumbai ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક બેંગલ્સ મેન્યુફેકચરર એસોસિયેશને 12 માર્ચ 2022થી હડતાલ પર ઉતરી જવાની જાહેરાત કરી છે. આ હડતાલ…
-
વેપાર-વાણિજ્ય
શું ભારતીય બજારમા ખાદ્ય તેલની અછત સર્જાશે? રશિયા-યુક્રેન યુદ્ધ લંબાઈ જવાના ડરે ગૃહિણીઓએ શરૂ કરી દીધું આ કામ.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ખાદ્ય તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે. યુદ્ધ પૂરા થવાના સંકેત…