ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 ઑગસ્ટ, 2021 મંગળવાર પુણે સહિત મહારાષ્ટ્રના 14 જિલ્લામાં મહારાષ્ટ્ર સરકારે કોઈ રાહત આપી નથી. એથી પુણેમાં વીફરેલા…
traders
-
-
વેપાર-વાણિજ્ય
મહારાષ્ટ્ર સરકારની નીતિથી ત્રસ્ત વેપારીઓ ક્રાંતિના માર્ગે, સરકારને નિર્ણય લેવા આપી બે દિવસની મુદત; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 ઑગસ્ટ, 2021 સોમવાર કોરોનાની ત્રીજી લહેરનું કારણ આગળ કરીને મહારાષ્ટ્ર સરકાર દુકાનો ખુલ્લી રાખવના સમયમાં છૂટછાટ આપવાથી…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 2 ઑગસ્ટ, 2021 સોમવાર મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવતાં લાંબા સમયથી સરકારને દુકાનો ખોલવાનો સમય વધારી આપવાની…
-
વેપાર-વાણિજ્ય
વેપારીઓની સંસ્થા CAITએ પૂરગ્રસ્ત વિસ્તારના વેપારીઓ માટે તાત્કાલિક આર્થિક પૅકેજ જાહેર કરવાની મહારાષ્ટ્ર સરકાર સમક્ષ કરી માગણી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 જુલાઈ, 2021 ગુરુવાર કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનથી છેલ્લા દોઢ વર્ષથી વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 જુલાઈ, 2021 ગુરુવાર કોરોનાની બીજી લહેર પણ હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં નિયંત્રણમાં આવી રહી છે. રાજ્યના મોટા…
-
વેપાર-વાણિજ્ય
અતિવૃષ્ટિ અને મહાપૂરથી વેપારીઓને થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન, જાણો કેટલાક વેપારીઓ પૂર્ણ રીતે બરબાદ થયા અને સરકાર પાસે શી માગણી મૂકી; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 27 જુલાઈ, 2021 મંગળવાર મહારાષ્ટ્રના કોકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા પ્રલયકારી મહાપૂરમાં હજારો પરિવારને નુકસાન થયું છે. હજારો…
-
વેપાર-વાણિજ્ય
મુસીબત છે જે વેપારીઓના માથેથી હટવાનું નામ જ લેતી નથીઃ પૂરમાં પાયામાલ થયેલા કોલ્હાપુરના વેપારીઓએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યુ આર્થિક વળતર; જાણો વિગત ..
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,27 જુલાઈ 2021 મંગળવાર. કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધને પગલે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં 3 મહિનાથી વધુ સમય સુધી દુકાનો…
-
વેપાર-વાણિજ્ય
શાબ્બાશ! નાગદેવીના વેપારીઓના આ ઍસોસિયેશનની અનોખી પહેલ, સ્ટાફની સાથે જ હાથગાડી ખેંચનારાઓને પણ અપાવશે વેક્સિન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જુલાઈ, 2021 સોમવાર મુંબઈના નાગદેવી વિસ્તારમાં જુદાં-જુદાં પાંચ વેપારી ઍસોસિયેશનની બનેલી નાગદેવી ઍક્શન કમિટીએ વેપારીઓને ત્યાં કામ…
-
વેપાર-વાણિજ્ય
આને કહેવાય માણસાઈ : વેપારધંધા ઠપ્પ, છતાં મહારાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદે દોડ્યા વેપારીઓ, ધ ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશનની મદદની અપીલ કરી ગઈ કામ, સેંકડો વેપારીઓએ કર્યું દાન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 જુલાઈ, 2021 સોમવાર દેશના કોઈ પણ વિસ્તારમાં આવેલી આફત સામે હંમેશાં મદદે દોડી જનારા મુંબઈના વેપારીઓએ ફરી…
-
વેપાર-વાણિજ્ય
થાણેમાં વેપારીઓની સરકારને જગાડવાની કવાયત : કલેક્ટર ઑફિસ બહાર વેપારીઓનાં જોરદાર વિરોધ પ્રદર્શન; જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ, 2021 ગુરુવાર કોરોનાને પગલે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની વેપારીઓ સતત માગણી કરી રહ્યા છે. તેમની માગણી…