News Continuous Bureau | Mumbai મુંબઈ(Mumbai)માં લાંબા સમયથી શિવસેના અને એમએનએસ(shiv sena and MNS) વચ્ચે પોસ્ટરબાજી (poster war)ચાલી રહી છે. હવે ફરી એક વખત …
uddhav thackeray
-
-
રાજ્ય
CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..
News Continuous Bureau | Mumbai અમરાવતી(Amaravati) સાંસદ(MP) નવનીત રાણા(Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય(MLA) રવિ રાણા(Ravi Rana) શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન …
-
રાજ્ય
લાઉડસ્પીકર વિવાદ : રાજ ઠાકરે બાદ હવે રાણા દંપત્તિનો એલાન, આ તારીખે ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી સામે કરશે હનુમાન ચાલીસાનો પાઠ
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra)માં હાલ મસ્જિદો પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકર(Loudspeaker row)ને લઈને રાજકારણ ગરમાયુ છે. રાજ ઠાકરે(MNS chief Raj Thackeray) બાદ હવે …
-
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. …
-
મુંબઈ
મુંબઈમાં શિવસેના-મનસે વચ્ચેનું હોર્ડિંગ્સ યુદ્ધ વકર્યુ.. મનસે લગાવી દીધા અહીં હોર્ડિંગ્સ. શિવસેનાની થઈ ફજેતી.. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shiv sena) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(Maharashtra Navnirman Sena) (એમએનએસ) વચ્ચેનું હોર્ડિંગ્સ યુદ્ધ દિવસેને દિવસે વધુ આકરું બની રહ્યું …
-
રાજ્ય
હવે લડાઈ સીધેસીધી હિંદુત્વની. જો ભગવાન રામ ન હોત તો ભાજપ શું કરત? ઉદ્ધવ ઠાકરેનો સવાલ… જાણો વિગત…
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના CM અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રામનવમીના દિવસે ફરી એક વખત ભાજપને આડેહાથ લીધું છે. ઉદ્ધવ ઠાકરેએ …
-
રાજ્ય
શું શિવસેના નવા મુખ્યમંત્રીની તલાશમાં છે? મિલીંદ નાર્વેકરની હાજરીમાં એક ધારાસભ્યએ ભાવી મુખ્યમંત્રી તરીકે નવુ નામ સામે મુક્યું. જાણો વિગતે..
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમા ચાલી રહેલા સત્તા સંઘર્ષ અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની સતત નાદુરસ્ત રહેતી તબિયતને લીધે વિરોધકોએ મુખ્ય પ્રધાન પદ અન્ય …
-
મુંબઈ
ગુડી પડવાના શુભ દિવસે શરૂ થયેલ આ બે નવી મેટ્રો લાઇન્સને મુંબઈગરાનો મળ્યો ઉત્તમ પ્રતિસાદ, પ્રથમ દિવસે આટલા હજાર લોકોએ કરી મુસાફરી; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ગુડી પડવાના શુભ દિવસથી શરૂ થયેલ મુંબઈ મેટ્રો 7 અને મેટ્રો 2A લાઇન્સને મુંબઈગરા તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. …
-
મુંબઈ
ગુડી પડવાના શુભ દિવસે મુંબઈકરોને રાજ્ય સરકાર તરફથી મોટી ભેટ, CM ઉદ્ધવ ઠાકરેએ આ બે મેટ્રો લાઈનને આપી લીલી ઝંડી… જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ગુડી પડવાના શુભ દિવસે મુંબઈકરોને આજે મોટી ભેટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીલી ઝંડી દેખાડીને મુંબઈ મેટ્રો …
-
મુંબઈ
આશરે આઠ વર્ષ બાદ મુંબઈને આજે મળશે બીજી મેટ્રો લાઈન, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે થશે ઉદ્ઘાટન; જાણો ભાડુ, રૂટ અને અન્ય વિગતો
News Continuous Bureau | Mumbai મુંબઈને શહેરના પશ્ચિમ ઉપનગરોમાં મુસાફરી કરતા લોકોની અવરજવરને સરળ બનાવવા માટે બીજી મેટ્રો લાઇન મળશે. ઘાટકોપર-અંધેરી-વર્સોવાને જોડતો કોરિડોર – …