• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - vaishno devi
Tag:

vaishno devi

IRCTC has brought 3 AC Special Chartered Coach Kashmir with Mata Vaishno Devi.
પર્યટનદેશ

IRCTC : IRCTC લઈને આવ્યું છે ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ કાશ્મીર સાથે માતા વૈષ્ણો દેવી.

by Hiral Meria May 17, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

IRCTC :  ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ ( 3AC Special Chartered Coach ) દ્વારા સ્વર્ગ નો અનુભવ કરાવતું કાશ્મીર નો પ્રવાસ લઈને આવી ગયું છે.

 ગાંધીનગર રેલવે સ્ટેશન થી ૩એ.સી સ્પેશ્યલ ચાર્ટર્ડ કોચ દ્વારા કાશ્મીર ( Kashmir ) નું પેકેજ તારીખ: ૦૧.૦૬.૨૦૨૪ અને ૧૩.૦૬.૨૦૨૪ એ ટ્રેન નંબર ૧૯૨૨૩ થી ઉપડશે. જેમાં તમે કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાર, જોધપુર થી બોર્ડિંગ કરી શકાય છે. માતા વૈષ્ણો દેવી ( Vaishno Devi ) ના દર્શન અને શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ ની સુંદરતા ની મજા માણી શકો છો.

IRCTC :   ટૂર પેકેજ ( Tour package ) માં સામેલ

૩AC રીટર્ન ટ્રેન ટિકિટ, જમ્મુ ( Jammu ) રેલવે  સ્ટેશન થી પીક-અપ અને ડ્રોપ ની સુવિધા, ટ્રેન માં જમવાનું, હોટેલ માં જમવાનું, સઈટસીઇંગ માટે નોન- એસી વ્હીકલ ગ્રુપ પ્રમાણે. હોટેલ માં રાત્રી રોકાણ: 2 રાત્રી કટરા, 1 રાત પહલગામ, ૩ રાત્રી શ્રીનગર, 1 રાત હાઉસબોટ,  1 રાત જમ્મુ. તમામ જોવાલાયક સ્થળો અને પર્યટન પ્રવાસ માર્ગ (પોઈન્ટ ટુ પોઈન્ટ બેસિસ) મુજબ. મુગલ ગાર્ડન્સના સ્થાનિક જોવાલાયક સ્થળો. (નિશાત ગાર્ડન, શાલીમાર ગાર્ડન અને ચેશ્મા શાહી ગાર્ડન). દાલ તળાવમાં 01 કલાક સુધી શિકારા રાઈડ. વ્યક્તિ દીઠ દિવસ દીઠ 1 લિટર પાણીની બોટલ, યાત્રા વીમો, ઉપરના દરોમાં તમામ કર અને સેવા શુલ્કનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Weather update : મહારાષ્ટ્રમાં કહીં ગરમી તો કહીં બારીશ… જાણો મુંબઈમાં આજે દિવસભર કેવું રહેશે વાતાવરણ..

 IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન ટૂર પેકેજ બુક કરાવી શકે છે. તમે અમારો WhatsApp (9653661717) દ્વારા સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી અને બુકિંગ માટે www.irctctourism.com પર લોગ ઇન કરો. અમને ઇમેઇલ કરો: roadi@irctc.com.

આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો.

અમદાવાદ: 079-29724433/49190037, 9321901849, 9321901851, 7021090572

વડોદરા: 7021090626, 7021090837

રાજકોટ:    7021090612, 9321901852

સુરત:      9321901851, 7021090498, 7021090644

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan visited mata vaishno devi amid dunki release
મનોરંજન

Shahrukh khan: ડંકી ની સફળતા માટે શાહરુખ ખાને નમાવ્યું માતારાની ના ચરણોમાં શીશ, વૈષ્ણોદેવી પહોંચેલા કિંગ ખાન નો વાયરલ થયો વિડીયો

by Zalak Parikh December 13, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan:  વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું છે. શાહરુખ ખાન ની આ વર્ષ ની ત્રીજી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ ની સફળતા માટે શાહરુખ ખાન માતા રાની ના આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યો છે. આ અગાઉ પણ શાહરુખ ખાન તેની ફિલ્મ પઠાણ અને જવાન ની રિલીઝ પહેલા વિક્ષ્ણોદેવી પહોંચી માતા રાની ના આશીર્વાદ લીધા હતા. હવે ફરી એકવાર તે વૈષ્ણોદેવી પહોંચ્યો છે જેનો વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

શાહરુખ ખાન પહોંચ્યો વૈષ્ણોદેવી 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોઈ શકાય છે કે શાહરુખ ખાન તેના બોડીગાર્ડ સાથે મંદિરના ખડકાળ માર્ગ પર ચાલી રહ્યો છે. શાહરૂખ માતા રાની ના દરબાર માં પહોંચવા માટે પગપાળા મુસાફરી કરી રહ્યો છે. પોતાની ઓળખ છુપાવવા માટે, તેણે હૂડી સાથે તેનું બ્લેક પફર જેકેટ પહેર્યું છે. તેણે પોતાનો ચહેરો સંપૂર્ણ ઢાંકી રાખ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન સાથે તેની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી હતી.

#WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today.

(Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2

— ANI (@ANI) December 12, 2023


આ પહેલા શાહરુખ ખાન 12મી ડિસેમ્બરે ‘પઠાણ’ની રિલીઝ પહેલા વૈષ્ણોદેવી પહોંચ્યો હતો. ત્યારબાદ શાહરુખ 30 ઓગસ્ટના રોજ ફિલ્મ જવાનની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો હતો. શાહરુખ ખાન ની બંને ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ હતી. .

આ સમાચાર પણ વાંચો : Urfi javed: ઉર્ફી જાવેદે વટાવી બોલ્ડનેસની તમામ હદ, ફરી કેમેરા સામે કર્યું આવું કામ, વિડીયો થયો વાયરલ

December 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shahrukh Khan In Vaishno Devi: shah rukh khan reached vaishno devi before release of jawan
મનોરંજન

Shahrukh Khan In Vaishno Devi:જવાન ની રિલીઝ પહેલાં વૈષ્ણો દેવી પહોચ્યો શાહરુખ ખાન,લીધા માતા રાની ના આશીર્વાદ, જુઓ વિડિયો

by Zalak Parikh August 31, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh Khan In Viashno Devi: શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનની રિલીઝ પહેલા તે વૈષ્ણો દેવીના આશીર્વાદ લેવા પહોંચી ગયો હતો. જમ્મુનો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્લુ હુડી શર્ટમાં ચહેરો છુપાવનાર વ્યક્તિ શાહરૂખ ખાન છે. તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ ની રિલીઝ પહેલા જ શાહરૂખ ખાન વૈષ્ણોદેવી ગયો હતો. આ વર્ષે તેની બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તેના ચાહકો આ વખતે પણ ભરપૂર મનોરંજનની અપેક્ષા રાખી રહ્યા છે.

 

માતા ના આશીર્વાદ લેવા વૈષ્ણો દેવી પહોચ્યો શાહરુખ ખાન 

શાહરૂખ ખાને માતા વૈષ્ણો દેવી ની મુલાકાત લીધી હતી. શાહરૂખ ખાનનો માતા વૈષ્ણોનાં દર્શનનો વીડિયો ટ્વિટર પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં શાહરૂખ ખાન અંધારામાં વૈષ્ણો દેવી ના દર્શન માટે જતો જોવા મળી રહ્યો છે. તેની ટીમ અને સુરક્ષા પણ તેમની સાથે જોવા મળે છે. વીડિયોમાં શાહરૂખ ખાન માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે. તેણે વાદળી રંગની હૂડી પહેરી છે. અભિનેતાએ માસ્કથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. વીડિયોમાં તે ઝડપથી મંદિર તરફ જતો જોવા મળી રહ્યો છે.

#EXCLUSIVE

Once again Khan Sahab visits #VaishnoDevi and seeks blessing for Jawan

Here’s the exclusive video pic.twitter.com/MJxuFHIsMo#Jawan #ShahRukhKhan #SRK #JawanTrailer #NotRamaiyaVastavaiya #SRK𓃵 #Pathaan #JawanPreReleaseEvent#JawanAudioLauch

— AJ (@unknwnsrkian) August 30, 2023

 જવાન ની સ્ટારકાસ્ટ 

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ રીલિઝ પહેલા જ શાહરૂખ આશીર્વાદ લેવા વૈષ્ણોદેવી પહોંચી ગયો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત સાઉથની અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ એક કેમિયો છે. આ સિવાય વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો :  Mahira khan:ગંભીર બીમારીથી પીડિત છે શાહરુખ ખાન ની અભિનેત્રી માહિરા ખાન, ‘રઈસ’ ની રિલીઝ બાદ થઇ શરૂઆત

August 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

નવમું નોરતું -આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

by Dr. Mayur Parikh October 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો નવમો દિવસ છે એટલે કે આજે નવમું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે.

 

આ સમાચાર પણ વાંચો :  ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

October 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

આજે નવલી નવરાત્રીનું છઠ્ઠું નોરતું -પાવન દિવસે ઘરે બેઠા કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

by Dr. Mayur Parikh October 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો છઠો દિવસ છે એટલે કે આજે છઠ્ઠું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે.

 

આ સમાચાર પણ વાંચો :  ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

October 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

ચોથું નોરતું -આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

by Dr. Mayur Parikh September 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો ચોથો દિવસ છે એટલે કે આજે ચોથું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે. 

 

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું ચોથું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

September 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

નવલી નવરાત્રીનું બીજું નોરતું – આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન

by Dr. Mayur Parikh September 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navaratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે બીજું નોરતું છે. આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ.. 

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું બીજું નોરતું – ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

 

September 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

બિઝનેસ આઈડીયા- મામૂલી રોકાણ કરીને શરુ કરો આ બિઝનેસ- બની જશો આપ લાખોપતિ

by Dr. Mayur Parikh September 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જો આપ પણ 9-5ની નોકરી કરીને થાકી ગયા હોવ અથવા તો આપ નોકરી કરવા નથી માગતા, આપ કોઈ બિઝનેસ(Business) કરવા માંગો છો? તો આ લેખ બિલકુલ આપના માટે જ છે. આજે અમે આપને એક એવી ખાદ્ય ચીજની(Food item) વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો બિઝનેસ કરીને આપ આરામથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકશો. 
અમે વાત કરી રહ્યા છીએ અહીં મમરાના બિઝનેસની(Mamara's business) જેમાં રોકાણ(investment) કરીને આપ સારામાં સારો નફો કમાઈ શકશો. 

કેટલો ખર્ચ આવશે

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ(Village Industries Commission) (KVIC) એ ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ મમરા ઉત્પાદના યુનિટની(Mamra Manufacturing Unit) સ્થાપના પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર આ બિઝનેસ શરૂ કરવા માટે કુલ 3.55 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો તમારી પાસે આ વ્યવસાય શરૂ કરવા માટે પૈસા નથી, તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન લઈ શકાય છે. તમે પ્રોજેક્ટ ખર્ચના આધારે લોન માટે અરજી કરી શકો છો. 

દેશભરમાં  મમરા એટલે લાઈનો વપરાશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ મંદિરમાં પ્રસાદના રૂપમાં પણ કરવામાં આવે છે. વૈષ્ણોદેવી પ્રસાદમાં(Vaishno Devi Prasad) પણ આ મુર્મુરાનો જ ઉપયોગ થાય છે. આટલુ જ નહી સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

મમરા બનાવવા માટે જરૂરી કાચો માલ

મમરા બનાવવા માટે વપરાતો મુખ્ય કાચો માલ ડાંગર અથવા ચોખા છે. આ કાચો માલ તમારા નજીકના શહેર અથવા ગામમાં સરળતાથી મળી રહેશે. તમે તેને તમારા નજીકના ડાંગર બજારમાંથી જથ્થાબંધ દરે પણ ખરીદી શકો છો. ડાંગરની ગુણવત્તા જેટલી સારી હશે, તેટલા જ સારા  મમરા બનશે.

આ સમાચાર પણ વાંચો :  ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, મુંબઈમાં શાકભાજીના ભાવમાં થયો એટલા ટકાનો વધારો

લાઇસન્સની પ્રક્રિયા(LICENSE PROCEDURE) 

મમરા અથવા લાઈ બનાવવી એ ખાદ્ય સામગ્રી હેઠળ આવે છે. તેથી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(Food Safety and Standards Authority of India) (FSSAI) પાસેથી ફૂડ લાઇસન્સ(Food license) મેળવવું પડશે. આ સિવાય તમે તમારા બિઝનેસ માટે નામ પણ પસંદ કરી શકો છો. તે નામે ધંધાની નોંધણી અને જીએસટીનું રજીસ્ટ્રેશન(Business registration and GST registration) પણ કરાવવાનું રહેશે. તમે પેકેટ પર તમારી કંપનીના બ્રાન્ડ નામનો લોગો પણ પ્રિન્ટ કરાવી શકો છો.

કેટલી થશે કમાણી?

મમરા અથવા લાઈ બનાવવાની કિંમત 10 થી 20 રૂપિયા પ્રતિ કિલો છે. છૂટક દુકાનદારો તેને 40-45 રૂપિયામાં વેચે છે. તમે તેને 30-35 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ દરે વેચી શકો છો. તમે છૂટક વેચાણ કરીને સારા પૈસા કમાઈ શકો છો. એકંદરે, તમે ઘરે બેઠા આ વ્યવસાયથી લાખો રૂપિયા કમાઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો : ચાલુ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં બમ્પર ઉછાળો મોદી સરકારને થઈ અધધ આટલા લાખ કરોડની આવક

September 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
જ્યોતિષ

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત વૈષ્ણો દેવીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. એક જ દિવસમાં અધધ આટલા હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા…

by Dr. Mayur Parikh December 29, 2020
written by Dr. Mayur Parikh
  • દેશમાં હવે ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોવાથી નિયમો સાથે ધાર્મિક સ્થાનોને ખોલવામાં આવી રહ્યા છે.
  • જમ્મુ-કાશ્મીરમાં આવેલું વૈષ્ણોદેવીનું મંદિર નવ મહિના બાદ 'અનલોક' થતાં એક જ દિવસમાં 13 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારીને નિયત્રંણમાં રાખવા માટે ધાર્મિક સ્થળો બંધ કરી દેવાયા હતા.

 

December 29, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક