News Continuous Bureau | Mumbai Mumbai: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ( Ram Mandir ) ઉદ્ઘાટન અને રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ શુભ અવસર પર પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો ભવ્ય સમારોહનો… Continue reading Mumbai: મુંબઈના આ પ્રખ્યાત ઉદ્યોગપતિના સહયોગથી અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃત્તિ અમેરિકાના ન્યુજર્સીમાં મોકલવામાં આવી..
