News Continuous Bureau | Mumbai Dhurandhar 2: બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહેલી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ ના દિગ્દર્શક આદિત્ય ધરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. આદિત્યએ ફિલ્મના મુખ્ય કલાકાર રણવીર સિંહને બદલે સિનેમેટોગ્રાફર વિકાસ નૌલખાને ફિલ્મની ‘આંખ અને આત્મા’ ગણાવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના BTS (બિહાઈન્ડ ધ સીન્સ) ફોટા શેર કરતા આદિત્યએ વિકાસના સમર્પણ અને મહેનતની… Continue reading Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
