News Continuous Bureau | Mumbai Vikat Sankashti Chaturthi : હિંદુ પંચાંગ માં દરેક મહિના આવતી બંને પક્ષોની ચતુર્થી તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એક વર્ષમાં 24 ચતુર્થી આવે છે, જે ભગવાન ગણેશને સમર્પિત છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ વિકટ ચતુર્થી તરીકે ઓળખાય છે. આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા વરસે છે અને… Continue reading Vikat Sankashti Chaturthi : આજે છે વિકટ સંકષ્ટી ચતુર્થી, ગણપતિ બાપ્પાની પૂજાથી અવરોધ થશે દૂર, જાણો શુભ મુહૂર્ત, મહત્વ અને પૂજા વિધિ..
