News Continuous Bureau | Mumbai India Pakistan Conflict: વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ 19 મે 2025ના રોજ સંસદની વિદેશ બાબતોની સ્થાયી સમિતિ સમક્ષ પાકિસ્તાનની આતંકવાદમાં સંડોવણી અંગે ગંભીર આરોપ લગાવ્યા. તેમણે જણાવ્યું કે પહેલગામ હુમલાની યોજના પાકિસ્તાનમાંથી બની હતી અને આતંકીઓ સીધા ત્યાંના માસ્ટરમાઈન્ડ્સ સાથે સંપર્કમાં હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન આજે પણ આતંકીઓ માટે સુરક્ષિત આશરો છે. India… Continue reading India Pakistan Conflict : ટ્રમ્પ કેમ ઘૂસ્યા ભારત-પાકિસ્તાન વચ્ચે? વિદેશ સચિવે કર્યો ખુલાસો
