ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 9 જુલાઈ 2020 જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લામાં ગઈરાત્રે આતંકવાદીઓએ ભાજપના જિલ્લા પ્રમુખ વસીમ બારી અને એના ભાઈ ઉમર તેમજ પિતા બશીર એહમદ પર ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી છે. ગોળીબારમાં ઘાયલોને બાંદીપુરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેવને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાં. પોતાના પિતા અને ભાઈ સાથે… Continue reading હતાશ કાશ્મીરીઓ હવે કાશ્મીરીઓની જ હત્યા કરી રહ્યા છે, બાંદીપોરામાં ભાજપ નેતા -પિતા -ભાઇની હત્યા.. જાણો વિગત..
