ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,1 જાન્યુઆરી 2022 શનિવાર. મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. રાજ્યમાં સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ હવે મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પહેલા મંત્રી બાલાસાહેબ થોરાટ, રાજ્ય મંત્રી પ્રાજક્ત તનપુરે, ટ્રાયલ ડેવલપમેન્ટ મંત્રી કેસી પાડવી અને શિક્ષણ મંત્રી… Continue reading સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ મહામારીની ઝપેટમાં! મહારાષ્ટ્રના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં આ 5 મોટા નેતાઓ થયા કોરોનાગ્રસ્ત
