• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - yeh rishta kya kehlata hai
Tag:

yeh rishta kya kehlata hai

YRKKH Karthik-Naira Reunited at 5000-Episode Celebration, But Did Not Interact
મનોરંજન

YRKKH: ‘યે રિશ્તા…’ ના ફેમસ કપલનો વીડિયો વાયરલ, શું રિયલ લાઇફમાં પણ બંને વચ્ચે બોલચાલ બંધ?

by Zalak Parikh December 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

YRKKH: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવીનો સૌથી પોપ્યુલર શો છે. આ શોમાં અત્યાર સુધીમાં ત્રણ પેઢીઓની વાર્તાઓ બતાવવામાં આવી છે. હાલમાં જ શોના ૫૦૦૦ એપિસોડ પૂરા થયા છે. શોના મેકર રાજન શાહીએ આખી કાસ્ટ સાથે મળીને આ સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં મોહસિન ખાન અને શિવાંગી જોશી પણ જોવા મળ્યા હતા. મોહસિન ખાન અને શિવાંગી જોશીને એકસાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરૂખ ખાનની માર્કશીટ થઈ વાયરલ, અર્થશાસ્ત્ર, ગણિત અને ફિઝિક્સમાં પણ હતા હોશિયાર!

રિયલ લાઈફ ડેટિંગ અને બ્રેકઅપ ની ચર્ચા

શિવાંગી જોશી અને મોહસિન ખાને શોમાં નાયરા અને કાર્તિકનો રોલ પ્લે કર્યો હતો. આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને તેમની જોડીના ખૂબ વખાણ થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ શો દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો હતો અને બંનેએ ઘણા વર્ષો સુધી ડેટિંગ પણ કર્યું હતું. તેમના ડેટિંગના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જોકે, કેટલાક વર્ષોના ડેટિંગ પછી તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. બંનેએ પોતાના રિલેશનશિપ કે બ્રેકઅપને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


 શો ખતમ થયા પછી બંનેને સાથે જોવામાં આવ્યા નહોતા. હવે આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં બંને સાથે તો છે પરંતુ એકબીજા સાથે વાતચીત કરવાનું ટાળી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TRP List: Anupamaa Beats Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2, Yeh Rishta Slips to 4th
મનોરંજન

TRP List: ‘યે રિશ્તા…’ને પાછળ છોડી આ શોએ મારી બાજી, જાણો ‘અનુપમા’ કે ‘તુલસી’ કોણ બન્યું નંબર 1?

by Zalak Parikh October 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

TRP List: ટીવી શો ની લોકપ્રિયતા માપવા માટે દર અઠવાડિયે TRP લિસ્ટ જાહેર થાય છે. આ અઠવાડિયે પણ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા નવી યાદી જાહેર કરવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ્સની વચ્ચે પણ ટીવી શોઝ પોતાની મજબૂત પકડ જાળવી રાખી રહ્યા છે. તો ચાલો જોઈએ કે આ અઠવાડિયે કોણ બન્યું TRP નો  રાજા.

આ સમાચાર પણ વાંચો : Dharma Productions New Office: ધર્મા પ્રોડક્શન્સે ભાડે લીધી નવી ઓફિસ, દર મહિને કરણ જોહર ચુકવશે અધધ આટલું ભાડું

‘અનુપમા’ ફરી ટોચ પર, ‘તુલસી’ રહી બીજા સ્થાને

રાજન શાહીના લોકપ્રિય શો ‘અનુપમા’ એ ફરી એકવાર ટોચની પોઝિશન હાંસલ કરી છે. શોને આ અઠવાડિયે 2.1 રેટિંગ મળી છે. જ્યારે સ્મૃતિ ઈરાનીના શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’ 2.0 રેટિંગ સાથે બીજા નંબરે રહ્યો છે. બંને શો  વચ્ચે કટાકટ સ્પર્ધા જોવા મળી રહી છે.યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની સ્ટોરી હાલમાં દર્શકોને ખાસ પસંદ આવી રહી નથી. પરિણામે શો ચોથા સ્થાને ખસક્યો છે અને તેને 1.8 રેટિંગ મળી છે. બીજી તરફ, કન્વર ઢિલ્લો અને નેહા હરસોરા સ્ટારર ‘ઉડને કી આશા’ એ ત્રીજું સ્થાન સ્થાન મેળવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


સલમાન ખાન હોસ્ટ કરતો શો ‘બિગ બોસ 19’ ની સ્થિતિ ખરાબ રહી છે. શોને માત્ર 1.2 રેટિંગ મળી છે અને તે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  છઠ્ઠા સ્થાને રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yeh Rishta Kya Kehlata Hai Armaan-Abhira Face New Storm as Geetanjali’s Death Shakes Everything
મનોરંજન

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, ગીતાંજલી ને કારણે બદલાઈ જશે અરમાન અને અભીરા ની જિંદગી

by Zalak Parikh October 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’  હવે એક મોટો અને ભાવનાત્મક ટ્વિસ્ટ લાવવાનું છે. ગીતાંજલી , જે અરમાન સાથે લગ્ન કરીને પણ અભિરા થી અસુરક્ષિત અનુભવે છે, હવે એક ખતરનાક પ્લાન બનાવે છે. પરંતુ આ પ્લાનનો ભોગ તે પોતે બને છે અને ખડક પરથી પડી જાય છે, જેના કારણે તેનું દુઃખદ અંત થાય છે.

આ સમાચાર પણ વાંચો : Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ

અભિરા અને માયરા જીવલેણ અકસ્માતમાં

ગીતાંજલીના પ્લાન મુજબ અભિરા અને તેની દીકરી માયરા ને પોતાના રસ્તામાંથી દૂર કરવા માટે એક જાળ પાથરે છે. પરંતુ આ જાળમાં ગીતાંજલી પોતે ફસાઈ જાય છે. બીજી તરફ, અભિરા અને માયરા એક કાર અકસ્માતમાં ફસાઈ જાય છે, જ્યાં તેમની કાર ખડક પરથી લટકી રહી છે. અરમાન પોતાની જિંદગી જોખમમાં મૂકી બંનેને બચાવે છે. અરમાનના હીરોવાળી એક્ટ પછી, અભિરા અને અરમાન વચ્ચેની લાગણીઓ ફરીથી જીવંત થાય છે. ગીતાંજલીના મૃત્યુથી બંનેના સંબંધમાં નવી દિશા આવી શકે છે. જોકે, અભિરા હજુ પણ અરમાનથી દૂર રહેવા માંગે છે, કારણ કે તે પોતાના ભવિષ્ય માટે સ્પષ્ટતા ઈચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by Tellywood XYZ (@tellywood_xyz_)


આ ટ્રેકમાં દુઃખ, તણાવ, પ્રેમ અને ત્યાગના તત્વો છે. ગીતાંજલીના મૃત્યુ પછી પોદ્દાર પરિવારમાં ભાવનાત્મક તોફાન આવશે. અરમાનના નિર્ણય અને અભિરાની સ્થિતિ હવે શોનું મુખ્ય કેન્દ્ર બનશે. ફેન્સ માટે આ ટ્રેક એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TV TRP Rankings: Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Beats Yeh Rishta, Tum Se Tum Tak Climbs Fast
મનોરંજન

TV TRP Rankings: ‘અનુપમા’ પછી આ શો બન્યો દર્શકોનો બીજો સૌથી મનપસંદ શો, જાણો ટીઆરપી લિસ્ટ માં કોણે મારી બાજી

by Zalak Parikh September 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TV TRP Rankings: જો દર્શકોનો કોઈ પ્રિય ટીવી શો ‘અનુપમા’ પછી હોય, તો તે સ્મૃતિ ઈરાનીનો સૌથી લોકપ્રિય શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ છે. ટીઆરપીની દ્રષ્ટિએ, ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ બીજા નંબર પર છે. આ અઠવાડિયે આ શોને 2.1 ની રેટિંગ મળી છે, જે દર્શકોમાં તેની લોકપ્રિયતા દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : Sholay Original Ending: શોલે ફિલ્મનો મૂળ અંત હવે આવશે સામે: ઠાકુર કરશે ગબ્બરનો અંત, સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં થશે પ્રીમિયર

ટોપ 3માં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’

આ વખતે, સ્ટાર પ્લસનો સુપરહિટ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ત્રીજા નંબર પર છે. આ શોને આ અઠવાડિયે 1.9 ની ટીઆરપી મળી છે. આ શોમાં સંબંધોનું મહત્વ અને રોમાન્સનો તડકો દર્શકોને ખૂબ આકર્ષે છે, જેના કારણે તે સતત ટોપ 3માં સ્થાન જાળવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


ઝી ટીવીનો નવો ટીવી શો ‘તુમ સે તુમ તક’ ખૂબ જ ઓછા સમયમાં દર્શકોનો મનપસંદ બની ગયો છે. આ વખતે ‘તુમ સે તુમ તક’ ચોથા સ્થાને છે. આ ટીવી શોને આ અઠવાડિયે 1.8 ની ટીઆરપી મળી છે. આ સિરિયલની ભાવનાત્મક વાર્તા અને કલાકારોનો શાનદાર અભિનય દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ શો તેની શરૂઆતથી જ સારી ટીઆરપી મેળવી રહ્યો છે અને દર્શકોની વચ્ચે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે.આ વખતે પાંચમું સ્થાન ઉડને કી આશા એ મેળવ્યું છે જયારે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ આ લિસ્ટ માં છઠ્ઠું સ્થાન હાસિલ કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TRP Charts, Smriti Irani's Show Drops Out of Top 3
મનોરંજન

TRP Charts: ટીઆરપી રેસમાં આ શો એ મારી બાજી, સ્મૃતિ ઈરાની નો શો ટોપ 3 માંથી બહાર

by Zalak Parikh September 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TRP Charts: ટીવી શોઝની નવીનતમ TRP   રેટિંગ્સ જાહેર થઈ ગઈ છે અને આ વખતે ઘણા શો ની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ‘અનુપમા’  ફરીથી ટોચ પર પહોંચી ગઈ છે, જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  એ નવી એન્ટ્રી ના કારણે રેટિંગમાં ઉછાળો મેળવ્યો છે. બીજી તરફ, સ્મૃતિ ઈરાની નો શો ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ ટોપ 3માંથી બહાર થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી

‘અનુપમા’ ફરીથી ટોચ પર, 2.2 રેટિંગ સાથે

રૂપાલી ગાંગુલી ના શો ‘અનુપમા’એ ફરી એકવાર 2.2 રેટિંગ સાથે TRP લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શોમાં ચાલી રહેલા ઇમોશનલ ડ્રામા અને પાવરફુલ પર્ફોર્મન્સના કારણે દર્શકોનો પ્રેમ યથાવત રહ્યો છે. મેકર્સ સતત નવા ટ્વિસ્ટ્સ લાવીને શોને ટોચ પર રાખવા માટે મહેનત કરી રહ્યા છે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તાજેતરમાં બે નવા પાત્રોની એન્ટ્રી થઈ છે, જેના કારણે ગોકુલધામ સોસાયટી માં ફરીથી જીવંતતા આવી છે. આ બદલાવના કારણે શોને 2.0 રેટિંગ મળ્યું છે અને તે બીજા સ્થાને પહોંચી ગયો છે. દર્શકોને નવી ફેમિલી અને હાસ્યભર્યા દ્રશ્યો ખૂબ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


કયુંકી સાસ ભી કભી બહુ થી 2′ છેલ્લા સપ્તાહે બીજા સ્થાને હતો, પરંતુ આ વખતે તેની રેટિંગ ઘટીને 1.8 થઈ ગઈ છે. પરિણામે શો ચોથા સ્થાને ખસકી ગયો છે. બીજી તરફ, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 1.9 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ‘તુમ સે તમ તક’ અને ‘ઉડને કી આશા’  પણ ટોચના 6માં સ્થાન ધરાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yeh Rishta Kya Kehlata Hai: Abhira Breaks Silence on 15-Year Leap Rumors
મનોરંજન

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત

by Zalak Parikh September 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  ફરી એકવાર ચર્ચામાં છે. અત્યારે શોમાં અભીરા ને અંશુમનના મૃત્યુ કેસમાં જેલ  જવું પડ્યું છે અને અરમાન તેના માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે શો 15 વર્ષનો મોટો લીપ લેવા જઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Ashish Kapoor Arrested: ટીવી એક્ટર આશિષ કપૂર ની થઇ પુણેમાંથી ધરપકડ, અભિનેતા પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

અભીરાનું પાત્ર ભજવનાર સમૃદ્ધિ શુક્લાએ આપી સ્પષ્ટતા

અભીરાનું પાત્ર ભજવનાર સમૃદ્ધિ શુક્લા એ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેને અને અન્ય કલાકારોને હજી સુધી કોઈ ઓફિશિયલ અપડેટમળ્યું નથી. “અમને કોઈ માહિતી નથી… નિર્માતાઓ તરફથી કોઈ પુષ્ટિ નથી,” એમ તેણે જણાવ્યું. આ નિવેદનથી ફેન્સમાં  સસ્પેન્સ વધી ગયું  છે.

 

View this post on Instagram

 

A post shared by crazy4tv (@crazy4tv)


યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એ અગાઉ પણ ઘણા પેઢી પરિવર્તન આવ્યા છે. શરૂઆતમાં હિના ખાન  અને કરણ મહેરા હતા, પછી મોહસિન ખાન અને શિવાંગી જોશી આવ્યા. ત્યારબાદ પ્રણાલી રાઠોડ  અને હર્ષદ ચોપડા અને હવે સમૃદ્ધિ શુક્લા અને રોહિત પુરોહિત મુખ્ય પાત્રમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yeh Rishta Kya Kehlata Hai to Take 15-Year Leap: Abhira’s Daughter Maira to Lead New Generation
મનોરંજન

Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આવશે 15 વર્ષનો લિપ!અભિરા-અરમાન ની કહાની લેશે મોટો વળાંક, આના પર નેટિઝન્સ એ આપી આવી પ્રતિક્રિયા

by Zalak Parikh September 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Yeh Rishta Kya Kehlata Hai:  ટેલિવિઝનનો સૌથી લાંબો ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ હવે 15 વર્ષનો મોટો લિપ  લેવા જઈ રહ્યો છે. હાલમાં અભિરા જેલમાં છે અને અરમાન  અને ગીતાંજલિ તેમની દીકરી માયરાને ઉછેરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લિપ પછી માયરા ટીનએજર તરીકે દેખાશે અને સ્ટોરી તેની આસપાસ ઘૂમશે.

આ સમાચાર પણ વાંચો : Baaghi 4: બાગી 4ની ટિકિટ પર આટલા ટકા નું જાહેર થયું ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મેળવશો ઓફર નો લાભ

માયરાની ટીનએજ લાઈફ પર ફોકસ થશે નવી કહાની

લિપ પછી માયરા એક યુવાન છોકરી તરીકે દેખાશે જે પોતાની માતા અભિરા વિશે સત્ય જાણવાની કોશિશ કરશે. અરમાન અને ગીતાંજલિ એ તેને અભિરા થી દૂર રાખી છે, પણ હવે તે સવાલો પૂછવા લાગી છે. આ નવી પેઢીનું નેરેટિવ  શોમાં તાજગી લાવશે અને નવા પાત્રોની એન્ટ્રી પણ થશે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


સોશિયલ મીડિયા પર લિપની ખબરથી ફેન્સમાં મિક્સ રિએક્શન છે. કેટલાકે કહ્યું કે વારંવારના લિપથી શો બોરિંગ બની રહ્યો છે, જ્યારે કેટલાક નવા અધ્યાય માટે ઉત્સાહિત છે. એક યુઝરે લખ્યું, “ભાઈ, હવે તો પુનર્જન્મ પણ આવી જશે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Niyati Joshi Quits 'Yeh Rishta Kya Kehlata Hai' After Six Years, Pens Emotional Farewell
મનોરંજન

Yeh Rishta Kya Kehlata Hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની આ અભિનેત્રી એ અધવચ્ચે શો ને કહ્યું અલવિદા, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ

by Zalak Parikh August 13, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai: ટીવીના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) માં ‘સુવર્ણા’  નું પાત્ર ભજવનાર અભિનેત્રી નિયતિ જોશી (Niyati Joshi) એ શો છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ  પર એક લાંબી નોટ શેર કરીને આ માહિતી આપી છે. નિયતિ છેલ્લા છ વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી અને હવે નવા અધ્યાય માટે આગળ વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Anupama New Entry: અનુપમા’માં ફરી થશે આ જૂના પાત્રની વાપસી, જેના કારણે અનુ ને મળશે રાહત

 

છ વર્ષ ની સફર અને યાદગાર પળો

નિયતિએ લખ્યું કે “કહેવામાં આવે છે કે કશુંયે હંમેશા માટે નથી રહેતું. આ શો સાથેના છ વર્ષ અને અનેક યાદગાર પળો હવે વિદાય લેવાનો સમય છે.” તેમણે DKP (Director’s Kut Productions)ને પોતાનું બીજું ઘર ગણાવ્યું અને કહ્યું કે આ શો હંમેશા તેના દિલના નજીક રહેશે.નિયતિએ તેના પાત્ર માટે મળેલા પ્રેમ અને પ્રશંસાને લઈને આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે “હું મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહી છું, ફરીથી એક નવી વ્યક્તિની જેમ અનુભવી રહી છું, અને કંઈક નવું શીખવા માટે ઉત્સુક છું.”

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ (Instagram Stories) પર નિયતિએ એક ભાવુક પોસ્ટ લખી હતી જેમાં તેણે શો છોડવાની વાત કરી. આ પોસ્ટમાં તેણે શો સાથે જોડાયેલી યાદોને યાદ કરી અને દર્શકોને તેના પ્રેમ માટે ધન્યવાદ આપ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rohit Purohit Cares for Pregnant Wife Sheena Bajaj Amid Busy Shooting Schedule
મનોરંજન

Rohit Purohit: યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના અરમાન એટલે રોહિત પુરોહિત રિયલ લાઈફમાં બનશે પિતા, પત્ની શીના ની આ રીતે લઇ રહ્યો છે સંભાળ

by Zalak Parikh August 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rohit Purohit: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai)માં અરમાનનું પાત્ર ભજવી રહેલા રોહિત પુરોહિત (Rohit Purohit) માત્ર સ્ક્રીન પર જ નહીં, પણ રિયલ લાઈફમાં પણ એક જવાબદાર પતિ તરીકે જોવા મળી રહ્યો છે. રોહિતની પત્ની અને અભિનેત્રી શીના બજાજ (Sheena Bajaj) હાલ ગર્ભાવસ્થામાં છે અને રોહિત તેનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ રિલીઝ પહેલા જુનિયર એનટીઆર એ ઋતિક રોશન ને આપી મજેદાર ચેલેન્જ, સોશિયલ મીડિયા પર છેડાઇ જંગ

શીના બજાજે કહ્યું – “પ્રેગ્નન્સી ખૂબ જ ખુશી અને થાક લાવતી અનુભૂતિ છે”

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીતમાં શીનાએ જણાવ્યું કે “પ્રેગ્નન્સી દરમિયાન રોજ ઇન્જેક્શન, થાક અને ભાવનાત્મક ફેરફારો હોય છે. છતાં રોહિત શૂટિંગથી થાકી જાય પછી પણ ઘરે આવીને મારા હાથ-પગ દબાવે છે, દવાઓ આપે છે અને મારી સંભાળ રાખે છે.”

 

View this post on Instagram

 

A post shared by TellyMasala (@tellymasala)


રોહિત અને શીનાએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. હવે 6 વર્ષ પછી તેઓ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. શીના પણ એક જાણીતી અભિનેત્રી છે, જેમણે બાળ કલાકાર તરીકે કરિયર શરૂ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TRP Week 29 Tulsi Returns, But Anupamaa Dominates the Ratings
મનોરંજન

TRP Week 29: ‘તુલસી’ની વાપસી વચ્ચે છવાઈ ગઈ ‘અનુપમા’, જાણો ટીઆરપી ના ટોપ 5 માં કયા શો એ મેળવ્યું સ્થાન

by Zalak Parikh August 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TRP Week 29: 29મા અઠવાડિયાની TRP લિસ્ટ જાહેર થઈ ગઈ છે અને  ‘અનુપમા’ (Anupamaa) ફરી એકવાર ટોચ પર રહી છે. જ્યારે સ્મૃતિ ની ‘સ્યુનકી સાસભી કભી બહૂ થી 2’ ની વાપસી ચર્ચામાં રહી, ત્યારે પણ ‘અનુપમા’ની લોકપ્રિયતા ઘટી નહીં. ‘અનુપમા’માં માતા અને દીકરી વચ્ચેના તણાવભર્યા દ્રશ્યો દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : TMKOC: ‘તારક મહેતા’ના સેટ પર મજેદાર પ્રેંક,મુનમુન દત્તા પર અમિત ભટ્ટ એ ફેંક્યો નકલી સાપ, જાણો પછી શું થયું?

‘અનુપમા’ની મજબૂત સ્ટોરી અને 2.3 રેટિંગ 

‘અનુપમા’માં હાલ માતા-દીકરી વચ્ચેના મનમુટાવ દર્શાવવામાં આવી રહ્યા છે.રૂપાલી ના અભિનય અને સંવેદનશીલ દ્રશ્યોને કારણે આ શોએ 2.3 TRP મેળવી છે. 16 વર્ષથી ચાલી રહેલો લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 2.1 TRP સાથે બીજા સ્થાને રહ્યો. ગયા અઠવાડિયે આ શો ટોચ પર હતો, પણ આ વખતે ‘અનુપમા’ આગળ નીકળી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


ટીઆરપી માં ત્રીજા સ્થાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 1.9 રેટિંગ સાથે રહ્યો. ‘લાફ્ટર શેફ 2’ પણ 1.9 TRP સાથે ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને ‘ઉડને કી આશા’ છે, જેને 1.7 TRP મળી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક