જેનિફરે કાર્તિકા નામના શોથી ટીવી પર ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તે કસૌટી જિંદગી કી, કહીં તો હોગા, ક્યા હોગા નિમ્મો કા જેવા શોમાં જોવા મળી.
જેનિફર વિંગેટ એ તેના સહ-અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.જોકે, બે વર્ષમાં જ તેમના સંબંધો છૂટાછેડામાં પરિણમ્યા
રિપોર્ટ અનુસાર, કરણ સિંહ ગ્રોવરનું બિપાશા બાસુ સાથે અફેર હતું અને તેથી જ જેનિફર સાથેના તેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી
કરણ સાથે લગ્ન કર્યા પછી, જેનિફરે તેની કારકિર્દીમાંથી વિરામ લેવાનું વિચાર્યું હતું,તે ગૃહિણી તરીકે પોતાનું જીવન જીવવા માંગતી હતી. પરંતુ તેના લગ્ન તૂટી ગયા પછી, તે ખૂબ જ ભાંગી પડી.