પત્રકાર રવીશકુમાર એ બળાપો કાઢ્યો. કહ્યું પત્રકારત્વનો આ ભસ્મ યુગ છે અને આખેઆખો મીડિયા વર્ગ ગોદી  મીડિયા છે.

એનડીટીવી માંથી રાજીનામું આપ્યા પછી રવીશકુમાર વિડિયો ના માધ્યમથી લોકોની સામે આવ્યા. અને પોતાનો બળાપો કાઢયો. હવે તેનો વિડીયો વાયરલ થયો છે.

by kalpana Verat
Senior journalist Ravish Kumar resigns from NDTV

News Continuous Bureau | Mumbai

એનડીટીવી (NDTV) ને અદાણી કંપની(Adani) એ ટેક ઓવર કરી લીધું છે. ત્યારબાદ ડોક્ટર પ્રણવ રોય અને રાધિકા રોયએ પોતાના પદેથી રાજીનામું આપ્યું. હવે રવીશકુમાર (Ravish kumar) એ પણ રાજીનામું (Resign) આપી દીધું છે. અને પોતાના રાજીનામાની સાથે બળાપો કાઢયો છે.

પત્રકારત્વનો ભસ્મ યુગ શરૂ થઈ ગયો છે.

પોતાના વિડીયોમાં રવીશકુમાર એ નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પર નિશાનો લીધો છે. પોતાના વિડીયો માં તેમણે કહ્યું કે પત્રકારત્વનો આ  ભસ્મ યુગ ચાલુ છે. આખેઆખું મીડિયા ગોદી બની ગયું છે. પોતાના જુનાં સંસ્મરણોને વાગોળતા તેમણે લોકોનો  આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે હવે તે youtube ચેનલ પર દેખાશે. 

આ સમાચાર પણ વાંચો : Urfi Javed Naked: ન બ્રા, ન શર્ટ, ન શરમ અને ન ચહેરા પર માસ્ક, માત્ર પેન્ટ પહેરીને પેઇન્ટિંગ શરૂ કર્યું!

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More