નાલાસોપારામાં નવનિર્માણ જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિમાથી અમીઝરણ, હજારો લોકો બન્યા સાક્ષી

પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ ભગવાન શ્રી વાસુપૂજ્ય દાદાની પ્રતિમા થી લગભગ 6 કલાક સુધી અમીઝરણ શરૂ રહ્યું.

by Dr. Mayur Parikh
Ami zaran main photo

Special Feature | News Continuous | Mumbai

શ્રી વિશા શ્રીમાળી 108 ગોલ, અધ્યક્ષ, ડૉ.મુકેશભાઈ સોમચંદ શાહ, સાલડીવાલા પરિવારે મુંબઈમાં પ્રથમ પિરામિડ આકારનું શ્રી વાસુપૂજ્ય ભગવાન શિખરબંધી જિનાલય માત્ર 45 દિવસમાં બનાવ્યું. તેમજ વાસુપૂજ્ય સંઘ આત્મવલ્લભ ટ્રસ્ટ નાલાસોપારા (ઈસ્ટ) ને શ્રી જિનાલય સમર્પિત કર્યું.

Ami zaran

nalasopara jinaya

આ મંદિરની પ્રતિષ્ઠા 9 ડિસેમ્બર 2022ના રોજ પૂર્ણ થઈ હતી. આ મંદિર માત્ર 45 દિવસમાં બન્યું છે.

photo with maharaj saheb

photo with maharaj saheb

શાસન સમ્રાટ આચાર્ય નેમિસૂરી સમાજના 19મા વર્ષીતપ ના મહાન તપસ્વી પૂ.પૂ.આચાર્ય શ્રી વિજય મતિસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ, સાધ્વી સમાજ અને હોજારો લોકો ની હાજરીમાં આ ચમત્કાર થયો.

photo with ma sa

photo with ma sa

 રાત્રે 3 વાગે અંજનશાલાકા સમયે જ્યારે પૂ.પૂ.આચાર્ય વિજય મત્તીસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી મણિભદ્ર વીર અને શ્રી પદ્માવતી દેવીને અંજન કરી રહ્યા હતા સમયે દર્પણમાં તિરાડ થઈ અને તે ફૂટી ગયો.

family photo

family photo

 પ્રતિમાબેન મુકેશભાઈ સોમચંદ શાહના પરિવારે આ ધાર્મિક કાર્ય અત્યંત સાદગીથી કર્યું છે જેનું આ પરિણામ છે.

mukehsbhai photo

mukehsbhai photo

 શ્રી વિશા શ્રીમાળી 108 ગોલ જૈન સમાજ સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય અને અખિલ ભારતીય જૈન શ્વેતાંબર ગુજરાતી સમાજ મહાસંઘ વતી. શ્રી મુકેશભાઈ શાહ સાલડીવાલા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અનુમોદના !!

mahotsav photo

mahotsav photo

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More