Arvind Kejriwal ED Case : CM અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી કેસમાં ધરપકડના દાવા વચ્ચે EDએ કરી સ્પષ્ટતા.. તપાસ એજન્સીએ આપ્યું આ નિવેદન..

by kalpana Verat
Arvind Kejriwal ED Case ED may issue fresh summons to Delhi CM Arvind Kejriwal in excise policy case

News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal ED Case : 

  • મીડિયા રિપોર્ટ્સ મુજબ AAPએ દાવો કર્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં ઇડી ધરપકડ કરી શકે છે.
  • જોકે ઇડીએ કેજરીવાલની ધરપકડ કરવાના AAPના દાવાને અફવા ગણાવી છે.
  • સાથે જ સ્પષ્ટતા કરી છે કે આજે ન તો કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે અને ન તો તેમની ધરપકડ કરવામાં આવશે. 
  • હાલ તપાસ એજન્સી કેજરીવાલના જવાબની તપાસ કરી રહી છે. આ પછી, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે ચોથી નોટિસ મોકલવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે  કે ઇડીએ છેલ્લા બે સપ્તાહમાં ત્રણ સમન્સ જારી કર્યા છે પરંતુ તેઓ હાજર થયા નહોતા.. 

આ સમાચાર પણ વાંચો :  Iran Blast : ફરી વધશે તણાવ.. ઈરાનમાં હીરો ગણાતા આ પૂર્વ સૈન્ય વડાની કબર પાસે થયા બે જોરદાર બ્લાસ્ટ, 105 લોકોના મોત, અનેક ઘાયલ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More