Cyber Frauds: ભારતમાં સાયબર ગુનેગારોએ છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 10,300 કરોડ રૂપિયાની ઉચાપત કરી, માત્ર આટલા ટકા રકમ જ થઈ રિકવર.. જાણો આંકડો..

by kalpana Verat
Cyber Frauds Rs 1,127 Crore Blocked, Rs 10,300 Crore Lost

News Continuous Bureau | Mumbai

Cyber Frauds: 

  • 1 એપ્રિલ, 2021થી અત્યાર સુધીમાં સાયબર અપરાધીઓએ દેશમાંથી 10,300 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.
  • આ આંકડા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે એક નિવેદનમાં જાહેર કર્યા છે.
  • જો કે એજન્સીઓ આ રકમ પૈકી 10 ટકા એટલે કે 1,127 કરોડ રૂપિયા બ્લોક કરવામાં સફળ રહી છે.
  • હાલ પીડિતોના ખાતામાં ઝડપથી રકમ રિસ્ટોર થઇ જાય તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની રચના કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More