News Continuous Bureau | Mumbai
Red Sea :
- લાલ સાગરમાં ટકરાવની અસર ભારત પર સીધી પડવા લાગી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ કતારે લાલ સાગરમાં હૂતી આતંકવાદીઓ વિરુદ્ધ અમેરિકન નેતૃત્વના હુમલાને કારણે ગેસ સપ્લાય રોકી દીધી છે.
- એલએેનજી નિકાસ કતાર એનર્જીએ પણ હવે લાલ સાગરમાં ઓછામાં ઓછા ચાર એલએનજી ટેન્કરને રોકી લીધા છે.
- જોકે, કતાર એનર્જીએ એમ પણ કહ્યું કે એલએનજીનું ઉત્પાદન ચાલુ છે.
- ઉલ્લેખનીય છે કે ભારત સૌથી વધુ પ્રાકૃતિક ગેસ કતારથી આયાત કરે છે.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir: 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસને મહારાષ્ટ્રમાં પણ જાહેર રજા તરીકે જાહેર કરો.. હવે ભાજપના આ ધારાસભ્યે કરી માંગ.