News Continuous Bureau | Mumbai
Maharashtra legislative election :
- વિધાન પરિષદના સ્નાતક અને શિક્ષક કાઉન્સિલરની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
- મુંબઈ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ઉબાઠા ના અનિલ પરબ જીત્યા હતા, જ્યારે મુંબઈ ટીચર્સની બેઠક પરથી ઉબાઠા ના જે. મો. અભ્યંકર જીત્યા છે.
- જોકે, કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ભાજપના નિરંજન દાવખરેએ ત્રીજી વખત જીત મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.
- મહત્વનું છે કે વિધાન પરિષદની ચાર બેઠકો માટે 26 જૂને મતદાન યોજાયું હતું.
આ સમાચાર પણ વાંચો: Parliament session 2024 : ‘ખુદને હિન્દુ ગણાવતા લોકો હિંસા કરે છે…’, રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં હોબાળો મચ્યો; PM મોદીએ અટકાવ્યા..