Narmada dam: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય, સૌરાષ્ટ્રના આ જિલ્લાને મળશે નર્મદાના નીર..

by kalpana Verat
Narmada dam Narmada dam water to be supplied to 952 ponds of North Gujarat, 40 reservoirs in Saurashtra

News Continuous Bureau | Mumbai

Narmada dam: 

  • નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે. 
  • ગુજરાત સરકારે આ વધારાના પાણીનો લાભ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને  આપવાનો નિર્ણય કર્યો છે. 
  • આયોજન મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. 
  • આ માટે સૌની યોજના અંતર્ગત સ્થાપિત 4 પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવશે.
  • હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે
  • આ પછી તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.

 

આ સમાચાર પણ વાંચો: ઇન્ટરનેશનલ યુથ દિવસ પર ઈમ્પેક્ટ વીથ યુથ કૉન્ક્લેવ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ યુવાનોને કર્યુ આ આહ્વાન…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More