News Continuous Bureau | Mumbai
CBDT ITR File: આવકવેરા કાયદો, 1961 (અધિનિયમ)ની કલમ 138 (1) અંતર્ગત આવકવેરા રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ, એવા કરદાતાને જેમને કલમ 92ઈમાં સંદર્ભિત રિપોર્ટ કર નિર્ધારણ વર્ષના નવેમ્બરનો 30મો દિવસ એટલે કે કર નિર્ધારણ વર્ષ 2024-25 માટે 30.11.2024 છે, તેમના માટે લંબાવી છે.
કલમ 139ની પેટાકલમ (1)ના સ્પષ્ટીકરણ 2ના ખંડ (એએ) અંતર્ગત આવતા કરદાતાઓ ( taxpayers ) માટે મૂળભૂત રીતે 20 નવેમ્બર, 2024 નિર્ધારિત કરાયેલી છેલ્લી તારીખને હવે સીબીડીટી પરિપત્ર નં. 18/એફ.નં. 225/205/2024/આઈટીએ-II તારીખ 30.11.2024 દ્વારા વધારીને 15 ડિસેમ્બર, 2024 કરી દેવામાં આવી છે. આ પરિપત્રને અધિકૃત વેબસાઈટઃ www.incometaxindia.gov.in પર જોઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi DGP-IGs Conference: PM મોદીએ પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદમાં આપી હાજરી, આ પડકારો પર થઈ ઊંડાણપૂર્વક ચર્ચા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.