જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના – ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં ખાબકી- આટલા જવાનો થયા શહીદ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જમ્મુ કાશ્મીરમાં(Jammu kashmir) ચંદનવાડીમાં(Chandanwadi) મોટી દુર્ઘટના થઈ છે. 

અહીં અમરનાથ યાત્રા(Amarnath yatra) ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈ જઈ રહેલી બસ નદીમાં(Bus Fall) ખાબકી છે. 

આ દુર્ઘટનામાં આઈટીબીપીના(ITBP Soldiers) 6 જવાનો શહીદ થયા છે અને 32 જવાનો ઘાયલ થયા છે.

ઘાયલોને એરલિફ્ટ(Airlift) કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં(Srinagar Army Hospital) મોકલવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ચંદનવાડીથી પહલગામ જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખીણમાં ખાબકી હતી, આ બસમાં 39 જવાનો સવાર હતા. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More