મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) એક ઈમારતની છત(Roof of a building)  ધરાશાયી(collapsing) થતાં મોટી દુર્ઘટના થઈ છે.

મુલુંડના(Mulund) નાનાપાડા(Nanapada) સ્થિત મોતી છાયા બિલ્ડીંગમાં એક મકાનની છત તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં છે.

માહિતી અનુસાર, આ ઘટના સોમવારે સાંજે લગભગ 7:45 વાગ્યે બની હતી, જેની જાણ 1916 હેલ્પલાઈન પર કરવામાં આવી.

આ અકસ્માત(Accident) બાદ પોલીસ અને મુંબઈ મહાનગર પાલિકાની ટીમ(Police and Mumbai Municipal Corporation team) ઘટનાસ્થળે(scene) પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા આ બિલ્ડિંગના રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવા માટે કલમ 351 નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ નોટિસ પછી પણ તેઓ જોખમી બિલ્ડિંગમાં રહેતા હતા.

આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાનને જબરદસ્ત પ્રતિસાદ- સાંજના 4 વાગ્યા સુધીમાં અધધ આટલા કરોડથી વધુ લોકોએ અપલોડ કરી તિરંગા સાથેની સેલ્ફી 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More