મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર વિધાનસભાનું 2 દિવસ વિશેષ અધિવેશન 3જી જુલાઈથી યોજાશે.

વિશેષ અધિવેશનના પહેલા દિવસે સત્તાધારી યુતિ પોતાના સ્પીકરની વરણી કરશે.

નવા સ્પીકરના નેજા હેઠળ જ શિંદે-ભાજપ સરકાર વિધાનસભામાં 4થી જુલાઈએ વિશ્વાસ મત મેળવશે

આ અગાઉ ગઈકાલે મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના બાગી ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને તેમાં મંત્રીમંડળની રચના અંગે ખાસ ચર્ચા કરી હતી .

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ આ મુખ્યમંત્રીઓના થઈ ચૂક્યા છે ડિમોશન-જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More