ચૂંટણી આવતા ગુજરાત સરકાર જાગી, આદિવાસીઓના વિરોધના પગલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ કર્યો રદ.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. 

મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે(Gujarat Govt) તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ(BJP president) સી.આર. પાટીલે(C.R. Patil) પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી આ જાહેરાત કરી છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Assembly elections) આવી રહી છે, ત્યારે આદિવાસીઓના(tribes) રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો :   શિવસેના આ ફાયર બ્રાન્ડ નેતાને ઉતાર્યા મેદાનમાં, સતત ચોથી વખત રાજ્યસભા ઉમેદવાર તરીકે કર્યા નામાંકિત.. જાણો વિગતે   

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More