જ્ઞાનવાપી મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, કોર્ટમાં આવતીકાલે આટલા વાગે થઇ શકે છે સુનાવણી.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદના સર્વે(Gyanvapi Masjid Survey) મામલે સુપ્રીમ કોર્ટ(Supreme court) આવતીકાલે એટલે કે મંગળવારે સુનાવણી કરશે. 

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ(Justice DY Chandrachud) અને પીએસ નરસિમ્હાની(P.S. Narasimha)બેન્ચ લગભગ બપોરે 1 વાગ્યે આ મામલે સુનાવણી કરશે. 

આ અરજી વારાણસીની અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની(Anjuman Inazania Mosque) મેનેજમેન્ટ કમિટી(Management committee) વતી દાખલ કરવામાં આવી છે. 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે નીચલી અદાલત(lower court) દ્વારા જારી કરાયેલ સર્વેનો આદેશ 1991ના પૂજા સ્થળ અધિનિયમની વિરુદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો, વારાણસી  કોર્ટ તંત્રને આપ્યો આ આદેશ.. જાણો વિગતે  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More