190
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કાર્ડિલિયા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં સાક્ષી પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર્ના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે કહ્યું છે કે પ્રભાકર સેલના મૃત્યુથી શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ છે.
એટલે તેમણે મહારાષ્ટ્રના ડીજીપીને પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે.
પ્રભાકર સેલના મૃત્યુ અંગેનો તપાસ અહેવાલ આગામી થોડા દિવસોમાં અપેક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે પ્રભાકર સાઈલનું પ્રભાકર સેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે
આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે
You Might Be Interested In