268
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 2 ડિસેમ્બર 2021
ગુરુવાર.
સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં પોતાની કોરોના રસી કોવિશીલ્ડના બૂસ્ટર ડોઝ માટે દવા નિયામક પાસે મંજૂરી માંગી છે.
અધિકારીઓના કહેવા મુજબ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે આ મંજૂરી માંગવામાં આવી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ ભારતની પ્રથમ કંપની છે જેણે COVID-19ના બૂસ્ટર ડોઝ માટે મંજૂરી માંગી છે
કોરોના વાયરસની રસીના બે ડોઝ પછી જે ત્રીજો ડોઝ લેવામાં આવે છે તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવે છે.
વાહ! શિવરી-ન્હાવા શેવા સી લિંકનુ આટલા % ટકા કામ પૂરું થઈ ગયુઃ જુઓ ફોટોગ્રાફ
You Might Be Interested In