કોરોના ની રસી નથી લીધી? હવે પગાર કપાશે. આ મહાનગર પાલિકાએ લીધો નિર્ણય.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

થાણે મહાનગરપાલિકાએ એક નવો આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કોરોના ની રસીનો ડોઝ ન લેનાર કર્મચારીઓને હવે સજા આપવામાં આવશે. પાલિકાએ લીધેલા નિર્ણય મુજબ જે કર્મચારીઓએ હવે ડોઝ નહી લીધો હોય તેઓનો પગાર કાપવામાં આવશે. આ કર્મચારીઓને રજા નહીં આપવામાં આવે પરંતુ તેઓ પાસે કામ લેવામાં આવશે અને જેટલા દિવસ કામ કરશે તેટલા દિવસનો પગાર નહીં મળે. આ ઉપરાંત અહીં આમેય આદેશ બહાર પાડ્યો છે કે તમામ કર્મચારીઓએ પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ પાલિકાની કચેરીમાં જમા કરાવવાના રહેશે.

દેશના આ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વધ્યો વૅક્સિનનો વેડફાટ, સૌથી વધુ આ રસીનો થયો બગાડ; જાણો વિગતે
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More