મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયત્રંણમાં, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 04 ઓગસ્ટ, 2021

બુધવાર 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,005 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 177 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,21,068 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 6,799 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.66 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 74,318 એક્ટિવ કેસ છે.

ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારતની શાનદાર શરૂઆત, રેસલર રવિ કુમારનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More