284
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઓગસ્ટ, 2021
બુધવાર
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 288 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,659 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 412 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે.
હાલ શહેરમાં 4616 એક્ટિવ કેસ છે.
લૉકડાઉનના નિયમો શિથિલ છતાં મહારાષ્ટ્ર સરકારની આ નીતિથી વેપારીઓ નારાજ; જાણો વિગત
You Might Be Interested In