ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, દેશમાં આજે ફરી એકવાર કોરોનાના કેસ 40 હજારને પાર ; જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 04 ઓગસ્ટ, 2021

બુધવાર 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,625 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 562નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,25,757નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,17,69,132 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 36,668 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,09,33,022 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,10,353 સક્રિય કેસ છે

મુંબઈમાં મહામારીની બીજી લહેર ઓસરી ગઈ! શહેરના આ એરિયાએ આપી કોરોનાને માત, આજે સાતમી વખત કોવિડનો એક પણ કેસ નહીં

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More