262
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,998નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,18,480નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,12,16,337 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 36,977 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,07,170 સક્રિય કેસ છે.
You Might Be Interested In