ઉત્તરાખંડમાં વાદળ ફાટયું, દુર્ઘટના આટલા લોકોના થયા મોત ; બચાવકાર્યમાં લાગી NDRFની ટીમ

by Dr. Mayur Parikh

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં રવિવારે રાતે વાદળ ફાટ્યું છે. 

આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે તો કુલ 4 લોકો ગુમ થયા છે.  

ગામના લોકોની મદદ માટે પ્રશાસનનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અહીંની મોટાભાગની નદીઓમા પૂર આવ્યું છે. 

ગંગા, યમુના, ભાગીરથી, અલકનંદા, મંદાકિની, પિંડર, નંદાકિની, ટોસ, સરયુ, ગોરી, કાલી, રામગંગા નદીઓ ભયજનક નિશાનની થોડે જ નીચે જ વહી રહી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More