368
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ની મુશ્કેલીઓ વધતી જાય છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નાગપુર સ્થિત તેમના નિવાસસ્થાને છાપો માર્યો છે.
ઉલ્લેખનીય છે કે તેમના પર પોલીસ વિભાગ પાસે હપ્તા વસુલી કરાવવાનો આરોપ છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની સ્પષ્ટ વાત : હવે લોક ડાઉન નું અનલોક નહીં થાય
You Might Be Interested In