ભારતના મશહૂર દોડવીર મિલખા સિંઘની તબિયત બગડી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

શુક્રવાર

ભારતના મશહૂર ઍથ્લિટ મિલ્ખા સિંઘની તબિયત બગડતાં તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યા છે. ફ્લાઇંગ શીખના નામથી મશહૂર મિલ્ખા સિંઘને કોરોના થયો હતો અને તેઓ છ દિવસ હૉસ્પિટલમાં હતા. મિલ્ખા સિંઘને ચાર દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે તેમનું ઑક્સિજન લેવલ નીચું જતાં તેમને PGIની ICUમાં ભરતી કરવામાં આવ્યા છે.

ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર; 8 વર્ષમાં થશે 10 વર્લ્ડ કપ, આટલી ટિમો લેશે ભાગ

૯૦ વર્ષના મિલ્ખા સિંઘની તબિયત હાલ સ્થિર છે અને તેમને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More