ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.

by Dr. Mayur Parikh

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી એ વિશ્વાસનો મત ગુમાવ્યો છે. તેમના સમર્થનમાં 93 મત હતા જ્યારે કે તેમને કુલ 136 ની આવશ્યકતા હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પુષ્પકમલ દહલ પ્રચંડ દ્વારા સરકારને આપવામાં આવેલો ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો

વિપક્ષે રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે દેશમાં નવી સરકાર રચવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળ્યા, જાણો કેટલે પહોંચી કિંમત…
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More