ગઈ કાલે જે ક્રિકેટરનું ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે સિલેક્શન થયું હતું આજે તેને કોરોના થયો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

ipl ની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી અને ભારતીય ટીમના ઝડપી બોલર કૃષ્ણાને કોરોના થયો છે. તેને પૂર્ણ થતાની સાથે જ કેકેઆરનો ચોથો ખેલાડી  કોરોના ની ઝપટમાં આવી ગયો છે. આનાથી પહેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સીફર્ટ, સંદીપ વારિયર અને વરુણ ચક્રવર્તી પણ કોરોના સપાટામાં આવ્યા છે. 

કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં આપી આ છૂટછાટ; જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઇ તેમાં કૃષ્ણાનું નામ પણ શામેલ છે. કૃષ્ણાને સ્ટેન્ડબાય બોલર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More