ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧ શનિવાર ડિરેક્ટર અલૌકિક દેસાઈએ પોતાની ફિલ્મ સીતા માટે લીડ ઍક્ટ્રેસ માટે કરીના કપૂરને સંપર્ક કર્યો …
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
-
-
જ્યોતિષ
મહારાષ્ટ્રમાં હાલ તમામ મંદિરો બંધ છે, જોકે મંદિરમાં આરતી અને પૂજા પાઠ ચાલી રહ્યા છે. જુઓ સિદ્ધિવિનાયક ગણપતિ બાપાની ધૂપ આરતી…
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧ શનિવાર મુંબઈ શહેર નું સિદ્ધિવિનાયક એ માનતા નું મંદિર છે. અહીં અનેક લોકો પોતાની માનતા …
-
રાજસ્થાનના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિન મામલે એક વિવાદિત બયાન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે વૃદ્ધો મરતા …
-
મુંબઈ
માલવણી હોનારત મામલે હાઈ કોર્ટે પાલિકા અને રાજ્ય સરકારનો ઊધડો લીધો; કર્યો ન્યાયિક તપાસ કરવાનો આદેશ, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧ શનિવાર માલાડના માલવાણીમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં 8 બાળકો સહિત કુલ 12 લોકોનાં મોત …
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧ શનિવાર હાલ સોશિયલ મીડિયા પર ગોવાહાટી એક વીડિયો વાયરલ થયો છે. ગોવાહાટીના સતગામ વિસ્તારમાં એક …
-
મુંબઈ
બોરીવલી નું સંજય ગાંધી નેશનલ પાર્ક હવે પ્રવાસીઓ માટે આ દિવસથી ખુલ્યું. આ સમય દરમિયાન પ્રવેશ મળશે. જાણો વિગત.
બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્ક હવે મોર્નિંગ વોક કરનાર લોકો તેમજ સહેલાણીઓ માટે ખુલ્લું રહેશે. ૧૫મી જૂનના દિવસથી સવારે પાંચ વાગ્યાથી …
-
મનોરંજન
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ભૂતપૂર્વ સોનુ નીકળી ભારત ભ્રમણ કરવા; પ્રવાસ માટે લીધી ૧૧ લાખની નવી ગાડી, જાણો વિગત
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧ શનિવાર સબ ટીવી પર આવતી પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની’ ભૂતપૂર્વ સોનુ એટલે …
-
આશરે ૨૫ વર્ષ પછી પંજાબમાં શિરોમણી અકાલી દળ અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. પંજાબમાં વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી …
-
મુંબઈ
મુંબઈ શહેરની દરિયાદિલી ભારે પડી રહી છે, હૉસ્પિટલમાં બહારગામના દર્દીઓ છે અને આંકડા મુંબઈ શહેરના બગડે છે
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો મુંબઈ, 12 જૂન 2021 શનિવાર મહારાષ્ટ્ર રાજ્ય સરકારે જ્યારે કાયદો બનાવ્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે જે શહેરની હૉસ્પિટલમાં …
-
મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાએ વેપારીઓને રીતસરના મૂર્ખ બનાવ્યા, તમામ માનકો પર ખરા ઊતર્યા પછી પણ મુંબઈમાં પ્રતિબંધો ચાલુ
ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો મુંબઈ, 12 જૂન 2021 શનિવાર મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને રીતસરના મૂર્ખ બનાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કર્યો હતો કે …