ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 23 જાન્યુઆરી 2021 મથુરાના લંકેશ ભક્ત મંડળે અયોધ્યામાં નિર્માણ પામનારા ભગવાન શ્રી રામના મંદિરમાં દશાનન રાવણની ભવ્ય પ્રતિમા…
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
-
-
દેશ
CWC બેઠકમાં ઘમાસાણ બાદ બેઠકનો અંત: સોનિયા ગાંધી અધ્યક્ષ પદ પર યથાવત્, જાણો ક્યારે મળશે કોંગ્રેસને નવા અધ્યક્ષ.
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 23 જાન્યુઆરી 2021 કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પુરી થયા બાદ જૂન 2021માં થશે. સોનીયા…
-
ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ 80 વર્ષની ઉંમરે નિધન થયું. તેઓ છેલ્લા 2 મહિનાથી દિલ્લી અપોલો હોસ્પિટલમાં સારવાર…
-
વેપાર-વાણિજ્ય
મંદીથી પીસાઇ રહેલા મધ્યમવર્ગની હાલત કફોડી, પેટ્રોલ – ડીઝલ ની કિંમતોમાં સપ્તાહમાં ચોથી વાર વધારો. જાણો કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ.
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો, મુંબઈ 23 જાન્યુઆરી 2021 બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. મુંબઈમાં…
-
મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 482 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 9 લોકોનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,05,131…
-
બીસીસીઆઈ ની ટી20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલના 14માં એડિશનથી પહેલા થનારી ખેલાડીઓના ઑક્શનની તારીખ સામે આવી ગઈ છે. બીસીસીઆઈના અધિકારી જણાવ્યા પ્રમાણે…
-
વેપાર-વાણિજ્ય
RBI એ જારી કર્યા આંકડા :ભારતના વિદેશી હુંડિયામણમાં ઐતિહાસિક શિખરેથી ડોલરનો ઘટાડો થયો. જાણો વિગતે
દેશમાં વિદેશી મુદ્રા ભંડારમાં 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા અઠવાડિયામાં 1.839 ડૉલર્સ ઘટીને 584.242 અબજ ડૉલર્સ જેટલો રહ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં…
-
દેશ
કોરોનાનો કહેર કાબૂમાં : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સરખામણીએ રિકવર કેસ વધ્યા. જાણો લેટેસ્ટ આંકડા અહીં
દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,256 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 152 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,39,684 થઈ…
-
દિલ્હીમાં ખેડૂત આંદોલન ચરમસીમા પર છે ત્યારે એક પછી એક ષડયંત્રનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગઈકાલે રીક્ષામાથી સંદિગ્ધ પદાર્થ મળ્યો હતો તો…
-
વેપાર-વાણિજ્ય
500 અને 1000 નોટ બાદ 100, 10 અને 5ની ચલણી નોટો સાથે પણ આવુ જ થશે?? શું થશે જુની નોટનું જાણો અહીં..
100, 10 અને 5 રૂપિયાની જૂની નોટોના પરિભ્રમણને લઈને આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર માર્ચ-એપ્રિલ પછી…