ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 11 જાન્યુઆરી 2021 છેલ્લા નવ મહિનાથી બંધ શાળાઓ છેવટે ખુલવા જઈ રહી છે. જે માટે મુંબઇ બીએમસીના લોકો…
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
-
-
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 11 જાન્યુઆરી 2021 આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ (જ્યા દારૂ પીવાની બંદી હોય) માનવામાં આવે છે. પરંતુ થોડાથોડા…
-
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 11 જાન્યુઆરી 2021 કોરોનાની મંદી છતાં મુંબઈનું પ્રોપર્ટી માર્કેટ રોજ નવી ઊંચાઈ પાર કરી રહ્યું છે. મુંબઈના સ્થાવર…
-
વર્ષ 2020માં જમ્મુ-કાશ્મીરમાં આતંકની ઘટનાઓમાં આતંકની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આતંકની ઘટનાઓ 2019 ના સમાન સમયગાળાની…
-
વેપાર-વાણિજ્ય
સોનાના શોખીનો માટે સારા સમાચાર.. આટલા લાખની ખરીદી પર કોઈ ઓળખપત્રની જરૂરિયાત નથી.. બાકી બધી અફવાઓ છે..
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 11 જાન્યુઆરી 2021 સોના ચાંદીના બિલને લઈને જે ગેરસમજ પ્રસરી રહી છે, તે બાદ હવે સરકારે સ્પષ્ટતા કરી…
-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 16,311 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 161 દર્દીઓના મોત થયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને…
-
વેપાર-વાણિજ્ય
શેરબજારમાં તેજીઃ માર્કેટમાં ખરીદારી વધતા સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા.
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેર બજારમાં ખરીદારી વધતા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે. પ્રી ઓપનિંગમાં જ સેન્સેક્સ 49,000 ને પાર કરી…
-
કોરોના સંકટને કારણે ભારત સરકારનો નિર્ણય, ઈતિહાસમાં પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ થશે નહીં. 1947 બાદ પહેલીવાર બજેટ પેપર પ્રિન્ટ કરવામાં નહિ આવે,…
-
મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં 656 નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે. શહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,98,889 થઈ છે.…
-
મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાના મુરુંબા ગામ સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 800 મરઘીઓના મોત થયા છે. મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાનું સામે…