Site icon News Continuous Bureau | Mumbai

લ્યો કરો વાત. હવે ભારતનો દરેક 12મો વ્યક્તિ શેરબજારનો રોકાણકાર છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા આટલી થઈ ગઈ. 

News Continuous Bureau | Mumbai

બીએસઈમાં માત્ર ૯૧ દિવસમાં એક કરોડ નવા રોકાણકારોનાં ખાતાં ખૂલ્યાં

Join Our WhatsApp Channel

આ સાથેજ બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા ૧૦ કરોડને વટાવી

૧૫ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ બીએસઈમાં રોકાણકારોની સંખ્યા ૯ કરોડની હતી

નવા રોકાણકારો ઉમેરાતા શેરબજારમાં બધુ ભંડોળ આવશે. જેનો દેશની અર્થવ્યવસ્થાને લાભ થશે.

આ સમાચાર પણ વાંચો :  યુદ્ધની અસર ભારતના ફોરેક્સ રિઝર્વ પર, દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આટલા અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન

Rising Inflation મોંઘવારીનો ડામ મે મહિનામાં ફુગાવો 3.93% પર પહોંચ્યો, સતત 5માં મહિને સામાન્ય માણસને ફટકો
Home Loan Reality કેટલી EMI ચૂકી જવાથી ઘર લિલામ થઈ જાય? જાણો બેંકની કાર્યવાહીનો સાચો ક્રમ
Stock Market Rally યુદ્ધ ખતમ ? શેર બજારમાં તેજીનું તોફાન, સેન્સેક્સ 1700 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 10 લાખ કરોડનો વધારો
RBI Action on Directors રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી ઉસ્માનાબાદ જનતા બેંકના સાત સંચાલકોને પદ પરથી હટાવ્યા, સહકાર ક્ષેત્રમાં ખળભળાટ
Exit mobile version