Site icon

રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય, ગ્રાહક નાણાં ઉપાડવા જાય ત્યારે ATM ખાલી હશે તો બેંકોને થશે આટલા રૂપિયાનો દંડ :જાણો ક્યારથી લાગૂ થશે આ નવો નિયમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ઘણી વખત એટીએમમાં ​​રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લીધો છે. 

આરબીઆઇએ નિર્ણય કર્યો છે કે એટીએમમાં સમય પર રૂપિયા ના નાખનારી બેન્કો પર 10 હજાર રૂપિયાનો દંડ લાદવામાં આવશે.

આરબીઆઇએ કહ્યુ કે કોઇ એક મહિનામાં એટીએમમાં જો 10 કલાકથી વધારે સમય સુધી કેશ નથી રહેતા તો સબંધિત બેન્ક પર દંડ ફટકારવામાં આવશે.

એટલે કે બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ (એવી કંપનીઓ જેને આરબીઆઈએ માત્ર એટીએમ ઓપરેટીંગનું લાયસન્સ આપ્યું છે) ઓપરેટર્સે પોતાનું તંત્ર મજબૂત કરવું પડશે. 

આરબીઆઈનો આ આદેશ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ કેશ-આઉટના કારણે ATM ના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

વરસાદ લઈને હવામાન વિભાગે કરી આગાહી, દેશના આ ભાગોમાં પડશે ભારે વરસાદ, તો આ રાજ્ય માટે જારી કર્યું યલો એલર્ટ

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version